Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૨૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬
આચાર્યાદિની આમ્નાયમાં રહેનારને રોકટોક હોય. હવે આવી કટોક સહન ન થવાથી જુદા પડી સંયમ પાળના ભવનપતિ, વ્યંતર તથા જે તયીઓમાં ગયા છે, એમ શ્રીજ્ઞાતા, અને શ્રીનિરયાવલી સૂત્રથી સમજાય છે. તાત્પર્ય કે સાધુપણું તે, પણ સામાન્ય-વાતાવરણમાં જૂદા પડી ગયા, એવા સાધુ-સાધ્વીઓ ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષી નામના દેવલોકે ગયા છે. ઉપકારી ગુરૂ આદિ સાચે માર્ગ બતાવે ત્યાં ઊંચી આંખ થાય, એવા સાધુઓ માટે વૈમાનિક સ્થાન નથી. જે સાધુ સાધ્વી બપી છે, હિત શિક્ષા ગ્રહણ કરનાર છે, વિનય તથા વૈયાવચ સાથે ગચ્છના ઉપરીનાં વા ઉપર ધ્યાન આપે છે, સારણાદિક સહન કરે છે, પરંતુ વિરાધના કરે છે, તેવાઓ સૌધર્મ દેવલોકે જાય છે, એથી આગળના દેવલેકે નથી જઈ શકતા. મહાવ્રતધારી, બાર વ્રતધારી કે એ પફ ધારી, વિરાધના વગરના જે હોય તેઓ સૌધર્મ દેવકી આગળના દેવ કે ઉપજે છે. હવે આરાધનામાં પણ પરિણતિની ઉચ્ચ, ઉચ્ચતર, ઉચતમ સ્થિતિ હેય છે, તે રીતિએ ભેગાવવામાં પણ ઉચ્ચ, ઉચ્ચતર, ઉડન સ્થાને માનવાં પડે.
વૈમાનિક દેવકના બે ભેદઃ ૧ કલ્પપત્ન, અને ૨ કલ્પાત. પુદગલ પરિણમનના ત્યાં પણ આવા બે પ્રકારે છે. કલ્પસૂત્રમાં શ્રવણ કરેલું સ્મરણમાં હશે તે કુપ” શબ્દને આચાર અર્થે ખ્યાલમાં આવશે. એ દેવલોકને અને સાધુને કલ્પ શબ્દ ત્યાંના અચાને સૂચક છે. દેવતાના આચાસે પોતપોતાના સેને આભારી છે. ત્યાં કેટલાક ઈન્દ્રિો છે તે તે દેવકના કુલ સત્તાધીશ સ્વામી છે અને ત્યાંના છ ક્વા કેટલાક સાભાનિક હોય છે. સાનિક એટલે ઈદ્ર સમાન વૈભવ દ્ધિ છે અને એટલે, તમામ સ્થિતિ ઉદ્ર સરખી માત્ર તેને સજા નહિ. દ્રિપણાને અભિષેક નહિ સજાના ભાયાતે, સામતે તે ગાદીના ભાગીદાર અત્ર, તેઓ સા મહિ, તે રીતિએ ઈદ્ર જે પણ ઈ નહિ. ” સાઅન્ય સજ કુટુંબને તે કહેવામાં આવે છે તેમ અદ્ધ લેખનું તેમને રાજ્ય કરવાનું. ાિનેં ઉત્તર તરફના અદ્ધ લેખનું રાજ્ય કરવાનું. અસંખ્યાતા એજન લાળ પ્રદેશના લાખે વિમાને સંભાળવા, મંડલના દેવતાનું નામ નાશિ છેરજા પ્રકારમાં પાણી માટેના દેવતા છે. આથી