Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
નારકી ગતિ અને તેનાં દુઃખ
૩૪૧ આ મહિને જ્યારે ૧૬૦૦ સૂર્યનાં કિરણો તપે અગર ખરા ઉનાળામાં બપોરે બાર વાગે પીત પ્રકૃતિવાળે હેય, અને ચારે બાજુ અવિન સગાવી સુવાડે, તેને જે સૂર્ય તથા ચારે દિશાની ગરમી લાગે, તેના કરતાં અનંતગુણ ગરમી નારકીમ હેય. તે ગરમીની વેદના ત્યાં અનુભવવી પડે છેષ મહા મહિનામાં કંડે પવન વાતે હેય. શરીરે બરફ ફેરવવામાં આવે, શરીર ઉઘાડું હોય, બડાર ખુલ્લા મેદાનમાં નદી કિનારે ઊભા હોઈએ, અને કંઈપણ કપડાં પહેર્યા ન હોય, તે વખતે જેમ ડી વાય તેના કરતાં નારકીની અંદર અનંતગુણ ડ ડીની વેદના હોય.
જે કઈ પણ વેદનાવાળા નારકીના જીવને અહીં લાવી સળગતાં ના અંગારા માં સુવાવી દે તે, ઉન થઇ ઝાડની છાયા તળે ઠંડી પવન અને પાય, અને ઉંઘ આવી જાય. તેમ નાકને જીવ પણ એ અંગારામાં શાંતિથી સૂઈ જાય, એવું સુખ અનુભવે. એટલી ગરમી નારકીમાં હોય. એવી જ રીતે ઠંડીની વેદના નાકીનાં એટલી જબર હોય કે,
ની વેદનાવાળી નારકીમાંથી ઊંચકીને અહીં મડા મહિનાની રાત્રે, ઠંડો પવન ફુકાતે ( ય, દાંત કકડ અવાજ કરતાં હેય, શરીર ધ્રુજતું હોય અને બરફમાં લાવીને સુવડાવી દે, તે નિરાંતે જાણે તાપણી કરી શરીર શેક કરતા હોય તેવું નિદ્રા સુખ અનુભવ, અર્થાત્ અનંતગુણી શીત વેદના નારકીમાં હોય.
સુખની ઇચ્છાથી ક્રિયા કરે પણ અાભમાં જ પરિણમે અર્થાત્ છાયાની ઈચ્છા ઝાડ તળે જાય, પરંતુ ઉપરથી તલવારની ધાર જેવા તીહા ધારવાળાં પાંદડાં પડે, એટલે અંગ કપાઈ જાય. ટૂંકમાં ઉકળતા હોડ-તમુ-સીરાને રસ મોંમાં રેડે છે. લેવાના તપેલા થાંભલા સાથે બાથ ભીડાવે છે. કાંટાળી ડાળીવાળા વૃક્ષ પર ચડાવીને એવી રીતે પાછો એચ કે આખા શરીરમાં કાંટાઓ પડી જાય, અને લેહી નીકળે, ઉઝરડા પડે. મહેમાંહે ઉંદર, બિલાડા, સાપ, ઘ, હાથી, સિંહ, પાડો અને આખલે, વાંદરા અને વાઘનાં રૂપે કરીને લાવે. અંકુશ, ભાલા, તલવાર, વજ, છરી, મોર-ધાણી હથેડા, કુડાડી વગેરે હથિયારથી હણે, મારે, ટીપ, જો કે, ભાદામાં પરેવી ઉપર રાખે, નીચે પાડી પેટમાં ભાલા ભેંકી. છાતી ઉપર પગથી દાબે. માથામાં છીણી રાખી ઉપર હડાથી ઠોકે. ઊં છે