Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૩ ૭
નારકી ગતિ અને તેના દુખે ખોટા ખેટા ધર્મ બતાવી જીવોને દુર્ગતિના ખાડામાં ગબડાવી દેતા હતા. બીનજરૂરી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેતું ન હતું. બીજો અનેક આરંભ સમારંભ કરી કમોદાનના વેપાર કરે, કારખાનાં ચલાવે, યુદ્ધો લડે, પાપ કરે તેના વખાણ કરતે હતો, તે તમામ શું તું અત્યારે ભૂલી જાય છે. એમાં પૂર્વભવમાં કરેલાં પાપે યાદ કરાવી કરાવીને તદનુરૂપ શિક્ષ પરમાધામીએ કરે છે.
પરમાધ માઓ ત્યારે તે નારકીના જવાને શિક્ષા કરે છે, તે શિક્ષાથી બચવા માટે બીજા રથને નાસી જાય છે, પરંતુ વિષ્ટા, લેહી, માંસથી ભરેલી ગટરથી પણ બીભત્સ અને દુર્ગધી એવા સ્થાનમાં ચિંતા પડે છે. જ્યાં અશુચિસ્થાનમાં ઇયળ માફક લાંબો કાળ પસાર કરે પડે છે. વળી એવા ક મ વ વિદુર્વ છે, કે સતત વ્યથા ઉપજાવ્યા જ કરે. છઠ્ઠી સાતમી તારક પૃવીમાં મટી કાયાવાળા લાલ કુપુરૂ વિકુવીને મહામહ એ બોલ નાટ્ટીએ હણ્યા કરે છે. વળી પરમાધામી અધમ દેવતા પૂર્વક દુરિતા સંભાળીને ના સકા હોઠ કાન છેદી નાંખે છે. તેમજ માસ દર ની અભિલાષાવાળા, જૂઠું બોલનાર, આળ મૂકનાર, મર્મ વાતે પ્રગટ કરનારની જીભ તીક્ષ્ણ હથિયારથી કાપી નાંખે છે. અને લેડી રાત્રી દિવસ કાન, નાક, હોઠ, જીભમાંથી સતત વહ્યા જ કરે છે. એટલે લાંબો લોડા ને શ્વાસ મુકે છે. વળી કાપેલા રથાન ઉપર લાલા તપાવેલા લેધી ડામ દે. ઉપર ક્ષાર નાખે એટલે લેડી અને પર નીકળ્યા જ કરે. વળી લહી પરૂથી ભરેલી દુર્ગધી કુંભિમાં અશરણ અને આર્તસ્વર કરતાં નારીને નાંખીને નીચે ચારે બાજુ અગ્નિ સળગાવીને રાધે છે. વિરલ એકંદન કરતાં તૃપિત થયેલા જ્યારે પાણી પીવાની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તને મદિરા પીવે બહુ ગમતું હતું કેમ? એમ ! ડીને તલ તાંબુ કે સીસાનો રસ મેંમાં બળાત્કારે રેડે છે.
આ મનુષ્યભવમાં પારકાની છેતરપીંડી કરવાવાળે ખરી રીતે પિતાના આત્માને જ છેતરે છે. મચ્છીમાર, પારધી, કસાઈને બંધ કરી એક ભવના માનેલા ૯૫ સુખ માટે અનેક એ અંત ન આવે તેવા લાંબા કાળના દુખો વહેરે છે. વળી સુકૃતથી પરાગમુખ બને છે. અને નરકમાં પણ પરસ્પર દુઃખની ઉદીરણ કરે છે.