Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૨૨ મું
૧૯૭
અગ્નિને અંગે, એ પ્રગટ થાય કે આખા મકાનમાં ઝાકઝમાળ અજવાળું પ્રસરે છે. ત્યાં પ્રસરમાં કમ નથી. એ પ્રકાશ પહેલેથી છેલ્લે સુધી સરખી રીતે પ્રસરે છે. વોકેય શરીર ઔદારિક શરીર માફક કમિક વૃદ્ધિવાળું નથી. સમુદ્દઘાતથી વૈકેય રચાય છે, ઔદ્યોરિક રચાતાં નથી. ઔદારિક શરીરથી સહન ન થઈ શકે તેવાં સુધા, તૃષા, ટાઢ, ગરમી વેદના વ્યથા, પીડા, કર્થના, માર, ઘાત, છેદન, ભેદન, દહન વગેરે વેદનાઓ નારી તેમનું કવ શરીર હોવાથી સહન કરે છે. અહીં પૂર્વે કરેલાં પાપનું સા ગણું, રાજાર ગણું, લાખ ગણું, અસ ખ્ય ગણું, અનંતગણું ફલ નારકીમ. આ રીતે ભેળવી શકાય છે. દરેક દેડ હોય તે સજાના એક વખતના ભાગવટામાં ખલાસ!
આ લેકમાં ખૂનીએ ચાહ્ય તે એક ખૂન કર્યું હોય કે સો ખૂન કર્યો હોય પણ ફાંસી તે એક જ વારને ! ગુન્ડા ઘણું છતાં તેથી સજા ઘણી વખત કરવી તે સત્તાની બહાર છે. ત્યારે શું તે ગુન્ડાએ માફ થયા ? રદબાતલ થયા ? ના, એવા કોઈ સામટા ગુન્હાના વિપાકના ભોગવટા નર નરક નિત છે. આ લોકની રાજસત્તાના સાણસામાં છૂટી ગયેલા કુદરતના સાણસામાંથી છૂટી શક્તિ નથી. નારકને જે બેકય શરીર ન મળ્યું હોત તો તે ગુન્ડામાંથી ગુન્હેગાર છૂટી શક્ત, પણ એ બને જ કેમ? અનંતગુણી પીડા ભોગવવા માટે તે બોકેય શરીરને વળગાડ છે. ખૂબી કે છૂટાય નડે, મરાય પણ નહિ. એ તે વળગાડ તે વળગાડ ! તારાના કણ કણ જ કરે, પણ પાછાં ભેળાં થઈ એકરૂપ થાય છે, તેમ નારકાના દેહ કાપીને ખડે ખડ કરો, તેય પાછા જોડાઈ જાય અને બીજી દવા ભેગવવા તેવાર!
આવું કે શરીર જે જવાને પહેલી જ ક્ષણથી મળે છે, તેને માટે શક્તિ (પયત) પામ્યા કે પામવી એ વખત જુદો કયાં ? વૈક્રિયપણ વકા પુદ્ગલે પારણુમાવાય પણ તે શરીરમાં ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભા , તથા મનની શકિત કે.મક જ થાય છે. આથી નાકીમાં પણ પર્યાના અપચતા ભેદ માનવા જ પડે દરેક નરકમાં તેવા બે ભેદ છે, એટલે કે સાતેય નરકમ તેવા આ બે ભેદો સમજી લેવા. હવે તિર્યચ, મનુષ્ય તથા દેવતાઓને અંગે, આ ભેદે માટેનું વર્ણન અગે વર્તમાન.