Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૧ મુ
૨૪૫
ભેળવે છે. અવતિવાળે! ભલે ન કરે, છતાં તેને ભેગવવું પડે છે, અવિરતિના કારણે તે કમો બાંધે છે અને ભગવે છે.
ગૂમડું તથા રસેાળીનાં દૃષ્ટાંતા
ત થશે કે જેમાં મન વચન કાયાનેા યેગ-પ્રયાગ નથી, ત્યાં ક` કેમ વળગે ? ગૂમડુ થયું. એ વધે એવા વિચાર નથી. એવા વાણી વ્યવહાર નથી, એવેા પ્રયત્ન નથી, છતાં તે કેમ વધે છે ? લેહીને અંદરના વિકાર, વિના વિચારે, વિના ઉચ્ચારે, વિના આચારે વિકૃત દશાને પામે છે, અને વધે છે. તે જ રીતે આત્માને વળગેલું અવિરતિ કમ વધે છે. જેમ મિથ્યાત્વ કરેંબ ંધનું કારણ છે, તેમ અવિરતિ પણ કર્મ બંધનું કારણુ છે. આથી એમ નહિ કે કરે તેને ક થાય.' એ તે થાય. એ વાત સ્પષ્ટ છે, પણ અવિરતિપણું હાય ત્યાંસુધી તે ન કરવા છતાંય કધન થાય જ છે. આથી અન તાનુબ`ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય, તથા સંવજલનની ચેાકડીનું સ્વરૂપ સમજી શકાશે.
6
રસેળી શી રીતે વધે છે? એને વધવા કેાઇ કહેતું નથી. રસાળી કપાય નહિ ત્યાં સુધી, તે વધે તેવે આપણે વિચાર, ઉચ્ચાર કે પ્રયત્ન ન હાય છતાંય તે વધવાની જ. વિરતિ ન થાય, ત્યાં સુધી અપ્રત્યાખ્યાનીના કષાયેા પુષ્ટ થવાના જ છે. પાપકમ ન કરવાની વિધિપૂર્ણાંક પ્રતિજ્ઞા ન કરે, અર્થાત્ વિરતિ ન લેા ત્યાં સુધી કર્મથી બચી શકાતું નથી. અવિરતિનું વર્તન તે કમ બંધનુ કારણ છે. જે આકાશ પ્રદેશમાં કમ રહેલાં છે, ત્યાંનાં કમેર્યું આત્મપ્રદેશને વળગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ચેગ ખસ્યા વિના કર્મબંધન અટકતું જ નથી. શ્રી સિદ્ધભગવ તામાં મિથ્યાત્વાદિ ચાકડી ન હેાવાથી તેમને કમ વળગતાં નથી. સિદ્ધના જીવામાં તથા સ`સારી જીવેામાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ફરક નથી. અસંખ્યાત પ્રદેશે જીવ સિદ્ધના કે સંસારી, એક સ્વરૂપે જ છે. અને એ એમાં ક ભાવસ્વરૂપે નથી. શ્રી સિદ્ધભગવ ંતો મિથ્યાત્વાદિ પરિણતિ વિનાના છે, અને સંસારી જીવા તે ચાકડીવાળા છે, અને તેથી સંસારી જીવે કર્મ બાંધે છે. હવે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ફરક ઈન્દ્રિયના લીધે કેવી રીતે છે તે અંગે અગ્રે વમાન.