Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
દુર્જન-દુનનુ ટોળુ વધારે તા કઈ ભાવના રાખવી?
૨૭૪
દુનિયામાંથી દુર્જનતા કાઈ કાઢતુ નથી, આપણે સાવચેત થવાનુ છે. દુનિયાની નીતિએ બધી ધરમમાં લાગી જાય તેવું નથી. જે નીતિ ચેગ્ય લાગે તે ગેાઠવવાની. ઉપમૃ ણા નામનેા આચાર રાખ્યા પણુ મિથ્યાદિષ્ટની નિન્દા નામને આચાર ન રાખ્યા. અરિહંતાદિકને નમસ્કાર ાખ્યા પણ મિથ્યાદષ્ટિને હેરાન કરવાના ઉપાય ન રાખ્યો. મિથ્યાદાટ પૂજા–પ્રભાવના દેખી તમારી દૃષ્ટ બગાડો નહિ. ઇન્દ્ર સમ્યગ્દષ્ટિ છે. ચાર, અછંદક તથા લુહારને પ્રહાર કરે છે. પ્રહાર કર્યો છે તેમાં ના નથી, નિર્જરા સાથે તેનુ તારતમ્ય મેળવવું કે ક ંઈ નહિ ? નુકશાનની નિર્જરા તે સાથે તારતમ્યતા છે કે નડે ? ભક્તિને અંગે પ્રશસ્ત રાગ છે, તેથી નિરા છે—એમ શિક્ષાની તીવ્રતા એ નિરાની તીવ્રતા માનવી કે નહુ ? રહેવાશે નિહ, ખાડી તરતમતા છે. વેવાઇના ઘરમાં આપણા પિતા માતાને માટે કંઈક ગેરવ્યાજખી ખેલે તે વખતે માતા-પિતાના રાગથી માંબાપ ‘એસ,’ એમ કહે તો રાકાશે નહિ ! માબાપ પર રાગ હોવાથી ઉકળે છે, તેમ શાસ્ત્રમાં મહાવીર ભગવાન ઉપરના રાગથી સર્વાનુભૂતિ અને સુનક્ષ નામના એ મુનિઓને શકે છે. મહાવીર-મારાજા રોકનારા છે. એમને અગે ગેાશાળા જેમ તેમ ખેલે છે જેથી રાગની તીવ્રતા હાવાથી બે મુનિએથી મૌન રહી શકાતું નથી. મા-બાપ લાગણીને વખાણશે. ગાળો દીધી તે વખાણશે નઠુિ, સર્વાનુભૂતિ તથા સુનક્ષે ઉત્તરપ્રત્યુત્તર કર્યા, છતાં એને વખાણ્યા, લાગણી વખાણાય, લાગણીમાં ફરક છે. ભાઇએ હુંમેશાંની ટેવથી ઢાંસા મારે છે. સાધુ હાય તા. ભાઈ, શાંતથી આલ, શેઠ આગળ પગલાં ભરવા પડશે,' આમ દેવ ઉપર આધાર રહે છે. નિર્જરાની કિ ંમત લાગણી ઉપર આધાર રાખે છે. શિક્ષા ઉપર પ્રમાણ નથી. પ્રત્ય નક શાસનદ્રોહીને સમ્યગ્દષ્ટિને ઘાત કરવાની આજ્ઞા આપે કે નહિ ? ઘાત કરવાની કદાચ આજ્ઞા આપે તે તે ઉપર નિરાને આધાર નડી રહે. અહી નિર્જરાના હિસાબને સવાલ છે. પરિણામનો હિસાબ શા ઉપર ? એક વખત શાસ્ત્રકાર પ્રાણ સુધી આજ્ઞા આપે તેપણ આસ ડાય તો ઠીક, છેવટ આમ કરવુ. પડે તે પિરણામથી નિર્જરા ભક્તિ વધારે તેમ નિર્જરા ખરી, તેમ અહીં' શિક્ષા વધારે તેમ વધારે