Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૫ મું
२१८
ઉપર અપ્રીતિ નહીં. ગુણ-ગુણી અને ઉપર શગ રહે તે પ્રશસ્ત રાગ ખરે, પણ શ્રેષમાં તે માત્ર અવગુણ પર જ ઢેષ અવગુણી પર દ્વેષ નહીં રાખવાને. તે અવગુણી પર શું કરવું? તે ઉપર ભાગ રાખે. એકલે થે ભાગ અવગુણીને.
- અવગુણી એવા કે તમારા હિતવચનના વિષયની બહાર જેનું તમે હિત કરી શકે નહિ. હિતને રસ્તે બતાવે તે લઈ શકે નહિ ને હિતને રસ્તે અહિતને રસ્તે લાગે. તમારું હિત કામ ન લાગે. હિતના રસ્તા મેળવી દો તે પણ હિત ન કરે, એટલું જ નહિ પણ હિતના રસ્તાથી. અહિત સાધે મનુષ્ય ને જાનવર માટે તેલ પિષક, તે માખીને માટે મારનારા જાતિ સ્વભાવ તેવો નથી. માખી કઈ વસ્તુમાં પડી કે ખલાસ. બીજી વસ્તુમાંથી કાઢેલી માખી બચે પણ છે, પણ તેલ જ્યાં લાગ્યું હોય ત્યાં બચે નહીં. જે દુનિયાને માટે પિષક ચીજ તે માખીને માટે મારક ચીજ તેમ જેમાં ભવ્ય આત્માનું કલ્યાણ કરી શકે, એવી મહામાર્ગ દેરનારી ચીજ. અવગુણી માટે એ જ ચીજ ડૂબાડનારી થાય. બીજી આ જીવને ડૂબાડનારી ચીજ નહીં અને તે માટે જ શાસ્ત્રકારે કહ્યું કે આવા જીવોને માટે “દિક કળા તેને દેખવું નહીં તે જ કલ્યાણ છે. તે માટે ચે ભાગ માધ્યસ્થ, કારૂણ્યભાવનારૂપે રાખે. ગુણવાન માટે હર્ષ થ, હલકા દરજજ માટે ઊંચે દરજે લાવવા માટે જે ભાવના તે કાય. ભાવના, પણ જે માટે કાંઈ રસ્તે જ નહીં હોય તેવાને તે મોક્ષને માર્ગ તે જ તેને ડૂબાડનાર. એવાને બચાવ શી રીતે? અશક્ય બચાવ હેય. ત્યારે મધ્યસ્થ ભાવના.
करकर्मसु निःशक देवतागुरु निन्दिषु ॥ __ आत्मशसिषु यापेक्षा तन्माध्यस्थ्यमुदा रितम् ।।
એટલે કે જે જે અધમ કાર્યોમાં શંકારહિતપણે જેર-શેરથી પ્રવર્તે, અશુભ કાર્યોમાં પ્રવર્તે તેને હજુ પહેચાય, પણ જે જિનેશ્વર કે જગતના ઉધ્ધારક છે અને ગુરુ જે સંસારસમુદ્રથી તારનારા છે, તેવાની. તેમને નિંદા કરવાની સૂઝે, એટલું જ નહિ પણ પિતાના વખાણમાં તત્પર હાય, “અમે આવા, ને અમે આમ કર્યું. તે આત્મપ્રશંસક એવા જ આ ત્રણે બાજુ જેની અધમતા આવી હોય, તેને કયી બાજુએ સુધારો