Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ર૦
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રી વિભાગ બે ડ્રો
ઈષ્ટ વિષયથી સુખ, અને અનિષ્ટથી દુ:ખ માનવું એ કૃત્રિમ નથી, પણ સ્વાભાવિક છે. તું જ નામ ધીભેદ છે ? ના. જ્બતમાં દેખાય છે કે લુચ્ચાએ બરફી આપીને સ્લી કાી લે છે. મરી આપ્યા વિના કલ્લી ાઢી લેવાતી નથી. 'સારમાં પણ મેહરાજાએ જીવાતે ફસાવવા ઇષ્ટ વિષયા રાખ્યા છે, અને ઇષ્ટ વિષમામાં સર્વ સાય છે. ઇષ્ટ વિષયે માં જીવને લલચાવવાનું સાધન માહરાજી પાસે ો ન હાત તે આ જીવને ભટકલનુ હાત જ નહિ. જીવનું સત્યાનાશ વાળનાર જ ઇષ્ટ વષયેા છે. જેમ સમજુ માણસ પેલી ખરીને ઝેર ગણે છે, તેમ સક્તિ પણ ઇંટ વિષયાને ઝેર ગણે છે. સમકિતની માન્યતા જ અલગ હોય એ શુ માને છે ? ઈષ્ટ વિષસ આત્માને રખડાવનાર છે અને અનિષ્ટ (ષા જ મોક્ષ માર્ગમાં મદદગાર છે, નરાના સાધનભૂત છે. આવી બુદ્ધ થવી, બુદ્ધિનું આવું પરાવર્તન એવુ જ નામ ગ્રંથીભેદ છે. પ્રથ ન ટિ વિષયે તરફ પ્રી.તે હતી, અનિષ્ટ વષયા તરફ અપ્રીત હતી, ન ગ્રંથાભેદ થતાં વિપરીત રૂપ ધારણ કરે છે. એટલે કે ઈષ્ટ વિષયો તરફ અર્ઝ તિ, અન વિષયા તરફ પ્રી. ત જાગે છે.
ગ્રંથીભેદ મનાય કચારે?
•
હિંસા, જૂઠ, ચૌદના ત્યાગ, સાથે શ્રી સમાગમના પણ ત્યાગ; આ શા માટે? તાપ ભેટ, સતાપ સહેવા, આ તમામને રા રા ગણવામ આવે છે. ઈષ્ટ વિષયા સાવનાર છે, માટે પચ્ચખ્ખાણ તનાં છે. ઉપવાસ એટલે છત્રીસ કલાક ન ખાવું એવુ પચ્ચખાણ ખા ખા એટલે ખાધા જ કરવું એવા નેક્રમ લે તો શુ વ્રત નહિ? ના વિષયાની પ્રવૃત્તિ ધમા માં નથી, પણ ધર્મ માર્ગોમાં વિષ છે. ભાગ એ દુઃખનુ કારણ મનાય, અને તેની નિવૃત્તિ-ત્યારે કારણ મનાય; ત્યારે ગ્રંથીપેદ થયા ગણાય. કર્મ, આશ્રવ, વગેરેની બ્રા વિના ઉપવાસ કરાય તેથી આકામનિરા આથી પણ આત્મા ઊચે આવે છે. આથી યથાપ્રવૃ ત્તકરણ પૂર્વ ના પ્રયત્ન નથી.
રણ કે
'
..
નિવૃત્તિ એ સુખનું
વ
t અને
"
પંચાગ
સીધા મુદ્દો એ છે કે સુત્ર વના સકામ નિર્જરા ન ૫ડી નથી, કેટલાક કામનેિરાને સમ્યકત્વની પહેલાં માને છે, પણ
ક
છે કે તેની