Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
Want
છે, મનુષ્ય ગતિ તથ્ય તિય ચ ગતિ ને પ્રત્યક્ષ છે, દસ્ય છે. તેઓએ પ્રયાગથી પરિણમાવેલા પુદ્ગલ માની શકાય. દેવતા તથા નારકી પરક્ષ છે એ એ માનવાનું સાધન શું? અનુભવગત વસ્તુ માટે પ્રશ્ન હોય નહિ. હું પોતે છું કે નહિ' એવા પ્રશ્ન કોઈને થતા નથી. મનુષ્યા કે તય
તે નજરો નજર નિહાળાય છે, ત્યાં તેએ છે કે નાડુ એ પ્રશ્ન. હાય. જ શાના ? પ્રત્યક્ષને અગે પ્રશ્ન નથી. પ્રશ્ન પાક્ષને અગે છે. શ્રીમહાવીર મહારાજાએ અગિયારે ગણધÀની શકાઓનું સમાધાન કર્યું. એ શંકાએ માં એક ગણધરને દેવતા છે કે નહિ, એવી શંકા હતી. એક ગણધરને ‘નારકી છે કે નાહ' એવી શંકા હતી, પણ મનુષ્ય છે કે નહિ, તય ચ છે કે નહિ' એવી શક્ય કોઈને હતી? હોઈ શકે જ શાની ? એ સંશય થાય તે તે પાતાને પોતામાં સંશય થાય તેવુ છે. હુ છુ કે નહિ' એવા સંશયને સ્થાન નથી ‘હું મૂંગા છુ” એમ કોઈ એટલે તો કોઈ આને દેવલાક તથા નારકી છે કે નહિ ?
મનુષ્ય છે કે નહિ એ પ્રશ્નને અવકાશ નથી. ગણુધરામાં દેવતા તથા નારકીની શંકાવાળા ગણધરો છે, પણ મનુષ્ય તથા તિય ચની શક્ય કૈઈને ય નથી. કેમકે પ્રત્યક્ષ પદ્યમાં શંકાને અવકાશ ન હોય, અર્થાત્ શંકાને સ્થાન જ ન હોય. પ્રશ્ન થાય કે દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તો દેખાય છે ને ! દેવતા તા નારકીની શંકાવાળા ગણધરો છે, પણ મનુષ્ય તથા તિર્યં ચની શકા કાને ય નથી. દેવતાને માનવામાં આષી પાસે જી' સાધન છે ? ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તા દેખાય છે, દેવતા માનવાને ખ્યાતિ સાધન રૂપ છે, તુ નારકી માનવા માટે કાઈ સાધન છે. ઇન્દ્રિયમ્ય નારકી નથી, એ વાત ખરી પણ જરા બુદ્ધિ દોડાવાય તે તે પણ સમજી શકાય, અર્થાત્ નારકી પણ આની શકાય, રાજ્યમાં ગુનાની સા થાય છે. ગુનાની સજા ઓછી હાય તો તે ગુનાન આમ ત્રણ સમાન છે. સા ગુનાના પ્રમાણમાં જોઈ એ. એછી ન હોવી જોઈએ. આ વાત સાદી સમજણથી સમજી શકાય તેમ છે. હવે વિારે કે લાખો વર્ષના આયુષ્યવાળે કોડ પૂર્વ જેટલા કાલની જિંદગીનાશ કસાઈ અને જીવેને થતકીપણે મારે, તેને શિક્ષા ભાગવવાનું સ્કૂલ કર્યું? વળી કામાં કંઈ માય ગુનેગાર થાત પકડાય છે? કેટલાય