Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे काध्यवसायेन क्रिया प्राणातिपातक्रिया क्रियते ? भवति ? कर्म कर्तरिप्रयोगः, क्रियापदेनात्र योग्यत्वात प्रस्तुत्वाच्च प्राणातिपातक्रियैव परिगृह्यते तथा च प्रकृते ऋजुसूत्रनयाभिप्रायेण प्रश्नोऽवसेयः,अजुसूत्रनये हिंसापरिणतिकाले एव प्राणातिपात क्रिया व्यपदिश्यते, पुण्यपापकर्मोपादानानुपादानयोरध्यवसायानुसारित्वात्, तदबिपरीतपरिणतौ तव्यपदेशाभावात्. अतो भगवानपि ऋजुसूत्रनयमधिकृत्यैव तदुत्तरमाह 'हंता, गोयमा ! अत्थि' हे गौतम ! हन्त-सत्यम् अस्ति-संभात तावत् प्राणाति पाताध्यवसायेन जीवानां प्राणातिपातक्रिया भवति, तथा चोक्तम्- 'परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं' पारिणामिकं प्रमाण निश्चयमवलम्बयतामिति आवश्य केऽप्युक्तम्-'आयाचेव अहिंसा आयाहिंसत्ति निच्छओ एस' आत्माचैव अहिंसा, आत्मा हिंसेति निश्चय एष इति, अथ कस्मिन् विषये सा प्राणातिपातक्रिया भवतीति प्रतिपादयति-'कम्हिं णं भंते! जीवा णं पाणाइवाए णं किरियाक ज्जइ ! को क्रिया होती है ? ___ यहाँ कहने का भाव यह है की क्रिया इस पद से योग्य होने के कारण तथा प्रस्तुत होने के कारण प्राणातिपातक्रिया यही अर्थ ही समझनाचाहिए । अत एव यहां ऋजुसूत्रनय के अभिप्रायसे प्रश्न जानना चाहिए क्यों की ऋजुसूत्रनय की अपेक्षा हिंसा की परिणति के कारण में हि प्राणातिपातक्रिया कहलाती है ।
पुण्यकर्मों का उपादान या अनुपादान अध्यबसाय के अनुसार ही होता है जब हिसारूप परिणति न हो तो प्राणातिपातक्रिया भी नहीं होती ।
अतः भगवान् ने भी ऋजुसूत्रनय की अपेक्षासे हो उत्तर दिया है की हां गौतम ! होती है, अर्थात् प्राणातिपात के अध्यवसाय से जीवों को प्राणातिपातक्रिया होती है । कहा भी हैं-निश्चय नय का अवलम्बन करने वालों के अभिप्राय से परिणाम ही प्रमाण है, । आवश्यक में भी कहा है- 'निश्चय से आत्मा ही अहिंसा है और आत्मा ही हिंसा हैं।
अब यह बतलाते हैं कि प्राणातिपातक्रिया किसमें होती है
અહીં કિયા” એ પદથી ગ્યા હોવાના કારણે તથા પ્રસ્તુત હોવાના કારણે પ્રાણાતિપાત કિયા અર્થ સમજે જોઈએ તેથીજ અહી આજુ સૂત્ર નયના અભિપ્રાયથી પ્રશ્ન જાણવા જોઈએ, કેમકે બાજુ સૂત્ર નયની અપેક્ષા એ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાત કિયા કહેવાય છે.
- પુણ્ય કર્મનું ઉપાદાન અધ્યવસાયના અનુસાર જ થાય છે જયારે હિંસા રૂપ પરિણતિ ન હોય તે પ્રાણાતિપાત ક્રિયા થાય પણ છે અગર નથી પણ થતી.
તેથી ભગવાને પણ અજુ સૂત્ર નયની અપેક્ષાથી જ ઉત્તર આપ્યું છે કે, હા ગૌતમ! થાય છે. અર્થાત્ પ્રાણાતિપાતના અધ્યવસાયથી જીવોને પ્રાણાતિપાતક્રિયા થાય છે.
કહ્યું પણ છે-નિશ્ચય નયનું અવલંબન કરનારાઓના અભિપ્રાયથી પરિણામ જ પ્રમાણ છે. આવશ્યકમાં પણ કહ્યું છે-નિશ્ચયથી આત્મા જ અહિંસા છે અને આત્માજ હિંસા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫