Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આયુર્રામ જીરુમિતિય' ઇત્યાદિ પ્રકારથી તમામ વર્ણન ‘નિમઃ’ એ પદ સુધીનુ ગ્રહણ થયેલ છે. 'તળસવિળૅજ્ઞા' આ સૂત્ર પાઠ પ્રમાણે તૃણાનું વર્ણન કરવું ન જોઇએ. મણિના પ્રકરણમાં વિષ્ણુદું નાવ મુદ્ તસ્થળ ને તે નિા તળસમળીય તેનિન્જ' ઇત્યાદિ પ્રકારથી સઘળા પાઠ પહેલાં વર્ણવવામાં આવી ગયેલ છે. તેથી તેને સ્વય ઉદ્ભાવિત કરીને સમજી લેવા જોઇએ. અહીંયાં તે પાઠ લખવામાં આવેલ નથી તેનું કારણ ગ્રન્થના વિસ્તાર વધી ન જાય તે છે. અહીંયાં તે મણિપ્રકરણ ના દેવાય તેવીબોય' અહીંયાં દેવા અને દેવિયા ઉઠે બેસે છે. વિગેરે પ્રકારથી જેમ હમણાંજ આ પ્રકરણમાં કરવામાં આવેલ એજ પ્રમાણેનું એ તમામ વર્ણન અહીંયાં પણ ‘ના સુવું” અહીં સુધીનું કરી લેવું ‘તક્ષ્ણ Ō વઘુત્તમમળિજ્ઞસ્લમૂમિમાલ' એ ઘણા અધિક સમપ્રદેશવાળા રમણીય ભૂમિભાગના ‘દ્રુમાસમા’ ખરેખર વચ્ચેના ભાગમાં ‘ñ મદ્દે બોનરિયા સેને રાતે એક એક ઘણું માટુ' ઉપકારિકાલયન—વિશ્રામસ્થાન છે. આ વિશ્રામસ્થાન ‘વાતનોય યારૂં ગાયાવિશ્ર્વમાં' લખાઈ પહેાળાઇમાં ૧૨ ખાર ચાજનના વિસ્તારવાળુ છે. ‘તિમ્નિ ઝોયાસÆારૂં સત્તય લોયસચે' તેના પરિક્ષેપ ઘેરાવા ત્રણ હજાર સાતમે પંચણુ' ચેાજનથી કઇંક વધારે છે. બુદ્ધ હોર્સ વાન્સ્ડ તથા તેના વિસ્તાર એક કેાસ અને એક હજાર ધનુષ જેટલે છે. આ પૂરે પૂરૂ સ્થાન ‘સવ્વા નવૂળચમચં’ સુવર્ણમય છે, અને અચ્છે નાર દિવા'. સ્ફટિન મણિના જેવા નિમ`ળ છે. ચિકાશ યુક્ત છે. ધૂળ વિગેરેના સંસગ થી બિલકુલ રહિત છે. નિર્માળ છે. નિષ્કંટક છાયાવાળા છે. સપ્રભ છે. ઉદ્યોતસહિત છે. સમરીચિક છે. પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગયેલ છે. તે ન હાત્ મયવેનિયાપોળ વળસકેળ અવ્વલો સમતા સંર્વાનવત્તે' આ ઉપકારિકા લયન રૂપ વિશ્રામ સ્થાન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારેબાજુ ઘેરાયેલ છે. મંત્રવાવો' અહીંયાં પદ્મવર વૈશ્વિકાનું વર્ણન કરી
લેવુ જોઈએ. જે આ પ્રમાણે છે. ‘સા વમવવા બટ્ટુનોયન કર્યું રસ્તેન પંચધનુનયાનું વિવર્ણમનું સત્ત્વચળામ' ઇત્યાદિ પ્રકારથી છે. આ પાડમાં આવેલ પદોની વ્યાખ્યા ૪૩ તેતાળીસમા સૂત્રમાં કરવામાં આવેલ વ્યાખ્યા પ્રમાણેજ
જીવાભિગમસૂત્ર
૪૫