Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મ્ભસૂચિના જે ઘણા વધારે સંખ્યાત ચેાજન કાર્ટિકાટિ છે. તેની ખરાખર એનુ પ્રમાણ છે. તેના કરતાં ‘તરિયા વિસેલાઢિયા' ત્રણ ઈન્દ્રિયવાળા જીવે વિશેષાધિક છે. કેમકે તેએનું પ્રમાણુ વિષ્ણુમ્ભસૂચિનું' જે પ્રભૂતતર સંખ્યાત કાટિ ફાટી છે. તેની બરાબર છે. વેવિયા વિષેસાાિ' તેના કરતાં એ ઈન્દ્રિયવાળા જીવા વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ વિષ્ણુમ્ભસૂચીના જે પ્રભુતતર સંખ્યાત યાજન છે તેની કાટી કેાટીની ખરેખર છે. ‘નિયિા વંતનુના' તેના કરતાં એક ઇન્દ્રિયવાળા જીવા અનંતગણુા છે. કેમકે-એકેન્દ્રિય જીવરાશિ વનસ્પતિકાયિક જીવાના કરતાં અનન્તાનન્ત પ્રમાણવાળી કહેવામાં આવેલ છે. અપર્યાપ્તક એકેન્દ્રિયાદિક જીવાના અલ્પઅહુત્વનું કથન
' एवं अपज्जत्तगाणं सव्वत्थोवा पंचिंदिया, अपज्जत्तगा चउरिंदिया अपज्जत्तगा વિષેસાહિત્ય' હે ભગવન્ ! અપર્યાપ્તક એકેન્દ્રિયાદિ જીવામાં કયા જીવા કાના કરતાં અલ્પ છે ? કયા જીવા કયા જીવ કરતાં વધારે છે ? કયા જીવા કયા જીવાની ખરાખર છે? અને કયા જીવા કયા જીવાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુક્ષી ગૌતમસ્વામીને કહે છે કે -હે ગૌતમ! સૌથી એછા પ ંચેન્દ્રિય અપર્યા સક જીવ છે. કેમકે-એક પ્રતરમાં જેટલા આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુના ખડા છે. તેની ખરેખર તેનું પ્રમાણુ છે. તેના કરતાં ચાર ઈંદ્રિય વાળા અપર્યાપ્તક જીવે વિશેષાધિક છે, કેમકે એક પ્રતરમાં જેટલા પ્રભૂત આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુખંડ છે તેની બરાબર તેનુ પ્રમાણ છે. ‘તેયિા अपज्जत्तगा विसेसाहिया' बेइंदिया अपज्जत्तगा विसेसाहिया' 'एगिं दिया अपज्जજ્ઞા અત્યંતનુળ' અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીવાનુ પ્રમાણ અપર્યાપ્તક ચાર ઈન્દ્રિયવાળા જીવાના કરતાં વિશેષાધિક છે. કેમકે એક પ્રતરમાં જેટલા પ્રભૂતતર આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુ ખડા છે એટલા તે છે. અપર્યાપ્તક તે ઇન્દ્રિય જીવાના કરતાં અપર્યાપ્તક એ ઇંદ્રિયવાળા જીવા વિશેષાધિક છે. કેમકે-એક પ્રતરમાં જેટલા પ્રભુતતમ આંગળના અસંખ્યાતમા ભાગ ખંડ છે તેની ખરાખર તેનું પ્રમાણ છે. આ અપર્યાપ્તક એ ઇન્દ્રિયવાળા જીવાના કરતાં એક ઈદ્રિય અપર્યંતક જીવા અન ંત ગણા છે. કેમકે—જે વનસ્પતિકાયિક જીવ છે, તે અનંતાનંત છે. ‘સયિાપ ત્તા વિસેત્તાાિ સેન્દ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે.
પર્યાપ્તક એકેન્દ્રિય જીવાના અલ્પ મહુત્વનું કથન
'सव्वत्थोवा चतुरिंदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जन्तगा विसेसाहिया, एगि दिया पज्जत्तगा अनंतगुणा, सेंदिया पज्जत्तगा વિશેષાદ્યિ' ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને જ્યારે એવું પૂછ્યું કે હે ભગવન્ !
જીવાભિગમસૂત્ર
૩૪૫