Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 478
________________ અથવા સઘળાજી આઠ પ્રકારના આ રીતે પણ છે. “તેં ના જેમકે-નેરા સિરિઝોબિયા, તિરિકવનોળિગો, મનુસા મધુસીબો સેવા વીમો ઉદ્ધા નરચિક ૧ તિર્યગેનિક પુરૂષ જાત ૨ તિયોનિક સ્ત્રી જાત ૩ મનુષ્ય પુરૂષ જાત ૪ મનુષ્ય સ્ત્રી જાત ૫ દેવ પુરૂષ જાત ૬ વસ્ત્રી જાત ૭ અને સિદ્ધ ૮ આમના માં સંસારી અને અસંસારી આ બધા પ્રકારના અન્તર્ગત થઈ જાય છે. રિફાળે મરે ! ને હૃત્તિ શાસ્ત્રો વગદિશ્વ ફોટ્ટ' હે ભગવન ! નરયિક જીવ નરયિક પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા ! નહomળ વારસદૃસારું વકોળ તેર વર. સાફ હે ગૌતમ ! નરયિક નરયિક પણાથી ઓછામાં ઓછા ૧૦ દસ હજાર વર્ષ પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે ૩૩ તેત્રીસ સાગરોપમ પર્યન્ત રહે છે. “રિરિવોળિum મને ! તિરિક્રવાર વાળો દિન ર૬ હે ભગવન્ તિર્યનિક પુરૂષજાત નિયષ્યાનિક પુરૂષ પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“Toળ બંતોમાં વોરે વાર્તા” હે ગૌતમ ! પુરૂષ જાતના તિર્યનિક જીવ તિર્યોનિક પુરૂષ પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે. “તિરિ. क्खजोणीणं भंते ! जहण्णेणं अतोमुहुत्त उक्कोसेणं तिन्नि पलिओवमाइं पुव्यकोडी પુત્તમમણિયા' હે ભગવન્! તિયોનિક સીલિંગ છવ તિર્યનિક સ્ત્રી પણાથી કેટલા કાળ પર્યત રહે છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે – ગૌતમ ! તિયોનિક સ્ત્રિલિંગ જીવ તિયોનિક સ્ત્રીલિંગપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે પૂર્વકેટિ પૃથફત્વ વધારે ત્રણ પલ્યોપમકાળ પર્યન્ત રહે છે. “વું મપૂરે મજૂતી’ એજ પ્રમાણે મનુષ્ય પુરૂષ જાત અને મનુષ્ય સ્ત્રી જાતના છે પણ મનુષ્ય પુરૂષ પણાથી અને મનુષ્ય સ્ત્રી પણાથી જે પ્રમાણે સંસાર સમાપન્નક સાત જીવાભિગમસૂત્ર ૪૬૭

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498