Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચા અને અસંખ્યાત અવસર્પિણીયા સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અસ ખ્યાત લાક સમાપ્ત થઇ જાય છે. અથવા અસંખ્યાત લેકમાં જેટલા પ્રદેશે હાય છે, એટલી ઉત્સર્પિણીયા અને એટલી જ અવસર્પિણીયે સમાપ્ત થઈ જાય છે. ‘વેરૂષિનું મતે !” હે ભગવન્ એ ઇંદ્રિયવાળા જીવા એ ઇંદ્રિયપણાથી કેટલા કાળ પર્યંન્ત રહે છે ? અર્થાત્ એ ઈંદ્રિય જીવા એ ઈંદ્રિય જીવના શરીરમાં કેટલા કાળ પન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોળ અતોમુદુત્ત જોસેન સંવેન્દ્ર હારું' હે ગૌતમ ! એ ઈંદ્રિયજીવ ખે ઇન્દ્રિયપણાથી ઓછામાં એછા એક અંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પન્ત રહે છે, ‘ડ્યું તેવિ વિ ચશ્િવ' એજ પ્રમાણે તે ઇન્દ્રિય જીવની અને ચૌઇ દ્રિયજીવનીકાયસ્થિતિના કાળ પણ સમજવા અર્થાત્ તેદ્રય જીવ તેઇન્દ્રિય પણાથી આછામાં ઓછા એક અંતર્મુહૂત પન્ત અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પન્ત રહે છે. એજ પ્રમાણે તે ઈદ્રિય જીવની અને ચૌઇ દ્રિય જીવની કાયસ્થિતિના કાળ પણુ સમજવા. અર્થાત્ તે દ્રિય જીવ તે દ્રિય પણાથી એછામાં એછા એક અંતર્મુહૂ પન્ત અને વધારેમાં વધારે સ ંખ્યાતકાળ પન્ત રહે છે. ચૌઇંદ્રિય જીવ પણ ચૌઇ દ્રિયપણાથી ઓછામાં એક અંતર્મુહૂત પન્ત અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પર્યંન્ત રહે છે. હે ભગવન્ ! પ ંચેન્દ્રિયજીવ પંચેન્દ્રિય પણાથી કેટલા કાળ પન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! નળાં અતોમુદુત્ત કામેળ સાળોત્રમતä સાાં હું ગૌતમ ! પાંચેન્દ્રિય જીવ પચેન્દ્રિયપણાથી ઓછામાં એછા એક અ ંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે કઇક વધારે સાગરોપમ સહસ્ત્રકાળ પર્યન્ત રહે છે. ‘નિતિન મતે ! હે ભગવન્ અની દ્રિય જીવ અની દ્રિય જીવપણાથી કેટલા કાળ રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! અની દ્રિય જીવ અની દ્રિય પણાથી ‘સારીÇ અવજ્ઞવત્તિ' સાદિ અપ વસિત કાળ પન્ત રહે છે. તેમના અંતરનું કથન
પન્ત
‘વુઢવીજા ચરણનું મતે ! અ ંતર ાલો દિયર હો' હે ભગવન્ ! પૃથ્વી
જીવાભિગમસૂત્ર
૪૭૯