Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારની પ્રતિપત્તિમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે એ તમામ કથન અહીંયાં પણ કરી લેવું જોઈએ “રેવા = ” જે પ્રમાણે નરયિક જીની કાયસ્થિતિ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેની કાયસ્થિતિ દેવેની પણ સમજી લેવી તેવળ મં? ” હે ભગવાન! દેવી દેવી પણાથી કેટલા કાળ પર્યત રહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે- હે ગૌતમ ! દેવી દેવી પણાથી “somi વાસસરું કોળ guપvપઢિોરમાં ઓછામાં ઓછા ૧૦ દસ હજાર વર્ષ પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે પપ પંચાવન પલ્યોપમ કાળપર્યન્ત રહેલ છે. “જિળ મેતે ! સિરિ ગો રિવર ફ્રોફ હે ભગવન સિદ્ધો સિદ્ધ પણુંથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે હે ગૌતમ ! સિદ્ધ સિદ્ધપણુની “સલી મજmવgિ” સાદિ અપર્યવસિત કાળ પર્યન્ત રહે છે.
તેમના અંતર દ્વારનું કથન રજુ ઘi મં! સતવં' જસ્ટિો જિર હો હે ભગવન! નરયિક જીનું અંતર કાળની અપેક્ષાથી કેટલા કાળનું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! નરયિકનું અંતર કાળની અપેક્ષા થી ઓછામાં ઓછું એક અંતમુહૂર્તનું છે. અને વધારેમાં વધારે “વાસં ા વનસ્પતિકાળ પ્રમાણનું એટલે કે–અનંત કાળનું છે. “gિ . નોળિયન્સ i મતે ! અંતરે શાસ્ત્રો વરિજજું કે હે ભગવદ્ ! તિયોનિકોનું અંતર કાળની અપેક્ષાથી કેટલું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તિર્યંગેનિક જીવેનું અંતર કાળની અપેક્ષાથી. ઓછામાં ઓછું. એક અંતર્મુહૂર્તનું છે. અને “સેળ વધારેમાં વધારે “સાપોવન પુદુ સાર’ કંઈક વધારે સાગરેપમશત પૃથક્ કત્વનું છે. “નિરિકોળી i મતે ! હે ભગવન તિર્યફોનિક સ્ત્રીનું અંતર કેટલા કાળનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહેલ છે કે હે ગૌતમ ! તિર્યંગેનિક સ્ત્રીનું અંતર કાળની અપેક્ષાથી ઓછામાં ઓછું “બંતોમાં એક અંતમુહૂર્તનું છે. અને “ોને વધારેમાં વધારે “વાસ વાટો વનસ્પતિકાળ
જીવાભિગમસૂત્ર
૪૬૮