Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંતર॰' હે ભગવન્ ! કેવળજ્ઞાનીનુ` અંતર કેટલા કાળનુ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કેવલજ્ઞાની સાદ્ધિ અપ વિસત હાય છે. તેથી તેઓને અંતર હેાતું નથી કેવળજ્ઞાન એક એવી શક્તિ છે કે જે આત્મામાં પ્રગટ થયા પછી ફરીથી તે પાછી જતી રહેતી નથી. બલ્કે સત્તા પ્રકટિત જ રહે છે, એજ કારણથી અહીંયાં તેમના અંતરનુ કથન કરવામાં આવેલ નથી. અંતરનું કથન તા ત્યાં જ થાય છે કે જ્યાં પ્રકટ થયેલા જ્ઞાનાદિ ગુણુને તે ટિ ગયા પછી ફરીથી પ્રાપ્ત કરવામાં આવે છે. મગન્તાળિસ નું મંતે ! અંતર' હે ભગવન્ ! મતિ અજ્ઞાન વાળાનું અતર કેટલા કાળનું કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! મત્યજ્ઞાની ત્રણ પ્રકારના હાય છે. એક અનાદિ અપ વસિત મત્યજ્ઞાની બીજા અનાદિ સપ વસિત મત્યજ્ઞાની અને ત્રીજા સાદિ સપ`વસિત મત્યજ્ઞાની. તેમાં પહેલા પ્રકારના જે મત્યજ્ઞાની છે તેઓને અંતર હતુ નથી. કેમકે—તે અભવ્યની શ્રેણીમાંજ ડાય છે. તેથી અનાદ્વિ કાળથી લાગેલા મત્યજ્ઞાનના કેઇપણ કાળે વિનાશ થતો નથી. ખીજા પ્રકારના જે મત્યજ્ઞાની છે, તે ભવ્યની કાટીમાં આવેલ છે. તેથી તેમનું મત્યજ્ઞાન નાશ પામ્યા પછી તે ફરીથી મત્યજ્ઞાની ખનતા નથી. તેથી અહીયાં પણ અંતર આવતુ નથી. તથા ત્રીજા પ્રકારના જે સાદિ સપ વસિત મત્યજ્ઞાની છે, તેનું અંતર હાય છે. અને તે અંતર નર્ભેળ અત્તોમુદુત્ત જોયેળ છાપરું સાળોત્રમાર્ં સારૂં' જઘન્યથી એક અંતર્મુહૂર્તીનુ હાય છે. અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે ૬૬ છાસઠ સાગરોપમનું છે. ‘ä મુચ બન્નાળિÆ વિ” એજ પ્રમાણે શ્રુતાજ્ઞાની પણ ત્રણ પ્રકારના હેાય છે. તેમાં એક અનાદિ અપ વસિત શ્રુતાજ્ઞાની અને ખીજા અનાદિ સપ વસિત શ્રુતાજ્ઞાની આ બન્નેનું અંતર હેતુ નથી. તથા ત્રીજા પ્રકારના શ્રુતાજ્ઞાનીનું અંતર સાદિ સપ વિસત મત્યજ્ઞાનીના કથન પ્રમાણેજ છે. વિમાનાવિસ ન મરે ! 'ત' હે ભગવાન ! વિભ’ગજ્ઞાની
જીવાભિગમસૂત્ર
૪૬૫