Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે–ચોરાત્રિસરળ મંતે ! શાસ્ત્રો વદિ દોરૂ' હે ભગવન્! ઔદારિક શરીરવાળા જીવ ઔદારિક શરીર પણુથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? અર્થાત્ ઔદારિક શરીર વાળા જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“Tom jgi મવમા સુરકvi ૩ોળ અર વા નાવ ગુર્જરસ સંવેરૂમા” હે ગૌતમ ! ઔદારિક શરીર વાળાની કાયસ્થિતિને કાળ જઘન્યથી બે સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ પ્રમાણ છે. આટલા કાળપયન્ત ઔદારિક શરીર વાળાને અવિગ્રહથી ઉત્પન્ન થવાને સંભવિત થાય છે. અવિઝહમાં આદિના બે સમયમાં જીવ કામણ શરીરવાળે હોય છે. તેથી જઘન્ય સમયને બે સમયહીન કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટમાં અસંખ્યાતકાળમાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એ ઉત્સપિણી અને અવસર્પિણી કાળ આગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ હોય છે. એટલા અસંખ્યાતકાળમાં થઈ જાય છે. વિચારીની जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाइ' ક્રિયશરીર વાળાઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી તે એક સમયને હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અન્તર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની હોય છે. જઘન્યથી એક સમય હોય છે એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. તેનું તાત્પર્ય એવું છે કે કોઈ જીવ જે વિદુર્વણા કરીને પછીના સમયમાંજ મારી જાય તે એ અપેક્ષાથી ત્યાં જઘન્ય સ્થિતિ એક સમયની કહેવામાં આવેલ છે. તથા કેઈ ચારિત્રશાલી વૈકિયશરીરની રચના કરીને અન્તમુહૂર્ત કાળ પર્યન્ત જીવતા રહે અને તે પછી સ્થિતિને ક્ષય થવાથી મરીને તે સીધા વિગ્રહગતિવિના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ જાય છે. તે એ અપેક્ષાથી અહીયાં વૈકિય શરીર વાળાની કાયસ્થિતિ એક અન્તર્મુહૂત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમની થઈ જાય છે. “
મારી નgoોને બંતોમુદુ ૩ોમાં બતોમુહુરં’ આહારક શરીરવાળાઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અન્તમુહૂતને છે. અને ઉત્કૃષ્ટથી પણ એકજ અન્તર્મુહૂર્તને છે. “તેચાસરીર સુવિ તૈજસ
જીવાભિગમસૂત્ર
૪૫૪