Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 473
________________ સર્વ જીવો કે આઠ પ્રકારતા કા નિરુપણ સ0 m તે પ્રવાહંદુ અવિઠ્ઠT Rવનવા પત્તા’ ઈત્યાદિ. ટીકાઈ—કેઈ અપેક્ષાથી સઘળા જી આઠ પ્રકારના કહેવામાં આવેલા છે. તેઓનું આ વિષય સંબંધી આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે. જેમ કે “કામિનિવનિાળ. સુચનાળી, હિના, માપ વનાળી, વચનાળી. મરૂઝTળી. સુચગ0ાળી વિમાનાળા” આભિનિબંધિજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨ અવધિજ્ઞાની ૩ મન પર્યવિજ્ઞાની ૪ કેવળજ્ઞાની પ મત્યજ્ઞાની ૬ શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની, એમની કાયસ્થિતિનું કથન'आभिणिबोहियनाणी णं भंते ! आभिणिबोहियनाणीत्ति कालओ केवञ्चिर દો' હે ભગવન! આભિનિબંધિજ્ઞાની અભિનિધિકપણાથી કેટલા કાળ પર્યન્ત રહી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમાં ! કomi તોમુહુરં સોનું છાદિ સારા વિમાસું સાતિરું હે ગૌતમ ! આભિનિબેધિકજ્ઞાની અભિનિબોધિકજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમ કાળ સુધી રહે છે. “પર્વ સુચનાળા વિ' એજ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ શ્રુતજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે કંઈક વધારે ૬૬ છાસઠ સાગરેપમ કાળ પર્યન્ત રહે છે. “વોદિનાળી iા મરે ! હે ભગવન ! અવધિજ્ઞાની અવધિજ્ઞાનપણથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! અવધિજ્ઞાની અવધિજ્ઞાનીપણુથી ‘gયં કોણેનું છાવષ્ટિ સારીવમારું ઓછામાં ઓછા એક સમય પર્યત અને વધારેમાં વધારે કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમકાળ પર્યન્ત રહે છે. “માપન્નવાળી અંતે !” હે ભગવન્! મનઃ જીવાભિગમસૂત્ર ૪૬૨

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498