Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 442
________________ બાદર નિગોદ જી સિદ્ધથી પણ અન તગણા વધારે છે. કેમકે બાદર નિગોદ સિદ્ધથી પણ અનંતગણું કહેવામાં આવ્યા છે. તેના કરતાં ‘કુદુમા વલTગુણ સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણી વધારે છે. કેમકે બાદર નિગાદ જેના કરતાં સૂક્ષ્મ નિગદ જી અસંખ્યાતગણું કહેવામાં આવેલા છે. નવા સિવિદ્દ સવ નવા GUત્તા” અથવા આ રીતે પણ સઘળા જ ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. “તે 1-સળી મસળી ને સળી નો ’ જેમકે-સંજ્ઞી જીવ અસંસી જીવ અને ને સંસી અસંસી જીવ જે જીવ સમનસ્ક છે તેઓ સંસી અને જે જ અમનસ્ક છે તે અસંજ્ઞી જીવ છે. આ બન્નેથી જે જુદા છે અર્થાત્ સંસિ નથી તેમ અસંજ્ઞી પણ નથી. એવા એ સિદ્ધ જી ને સંજ્ઞી ને અસંજ્ઞી જીવ છે. કાયસ્થિતિનું કથન “Hની મતે ! વેસ્ટો જેવદિવાં દો” હે ભગવન સંજ્ઞી જીવ સંજ્ઞી જીવ સંજ્ઞી પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી हे छ 3-'जहण्णे णं अतोसुहुत्त उक्कोसेणं सागवमरोसय पुहुत्तं साइरेग' है ગૌતમ ! સંજ્ઞી જીવ સંજ્ઞી જીવ રૂપે ઓછામાં ઓછા એક અંતમુહૂત સુધી રહે છે અને વધારેમાં વધારે સાગરોપમશત પૃથકૃત્વ પર્યન્ત રહે છે. તે પછી તે નિયમથી અસંસીયામાં ઉત્પન્ન થઈ જાય છે. “અoળી કgoi વંતોમુદુત્ત સોળ વરસ; સા હે ભગવન અસંસી જીવ અસંગી પણાથી કેટલાકાળ પર્યન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! અસંશી જીવ અસંજ્ઞીપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ રહે છે. તે પછી તે નિયમથી સંજ્ઞી જીવ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. વનસ્પતિકાળના સંબંધમાં પહેલાં કેટલિક વાર કથન કરવામાં આવી ગયેલ છે. “નો સન્ની નો સન્ની તારૂણ ગાજ્ઞવસિ? જેઓને સંજ્ઞી અને ને અસંજ્ઞી છે એવી સિદ્ધ જીવ સાદિ અપર્યાસિત કાળવાળા હોય છે. અંતર દ્વારનું કથન 'संण्णिस णं अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइ कालो' हे भगवन् જીવાભિગમસૂત્ર ૪૩૧

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498