Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 457
________________ હોતું નથી. કેમકે પહેલા વિકલ્પવાળા અસંયત અપર્યાવસિત છે. તથા બીજા પ્રકાર ના અસંતે ને જે સંયમ પ્રાપ્ત થઈ જાય છે. તેને પ્રતિપાત થત નથી. તથા જે સાદિ સપર્યવસિત અસંગત છે, તેનુ અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિનું અંતર છે. કેમકે–અસંતેના વ્યવધાનવાળે જે સંયત કાળ છે તેનું અથવા સંયતાસંયતકાળનું પ્રમાણ ઉત્કૃષ્ટથી એટલું જ કહેવામાં આવેલ છે. “જસ્થર ન0િ અંત ત્રણ પ્રકાર થી પ્રતિષેધવાળા સિદ્ધને તેઓ સાદિ સપર્યાવસિત હોવાથી અંતર હોતું નથી. કેમકે અપર્યાવસિત હોવાથી તેનાથી એ ભવને કોઈ પણ સમયે ત્યાગ થઈ શકતા નથી. મgવ૬૦' તેમના અ૮૫ બહુપણાને વિચાર આ પ્રમાણે છે“ક્વોવા સંગ સંતજીવ સૌથી ઓછા છે. કેમકે તેનું પ્રમાણુ સંખ્યાત કેટિ કેટીનું કહેવામાં આવેલ છે. “વંચાણંના વાવેજ' નો સંચ નો સંગર નો સંગાસંના તાળા તેના કરતાં સંયતા સંતજીવ અસંખ્યાતગણું વધારે છે. કેમકે અસંખ્યાત તિયાને દેશ વિરતિ ને સ૬ - ભાવ થઈ જાય છે. તથા જે ત્રણ પ્રકારના પ્રતિષેધવાળા જીવ છે, એવા સિદ્ધોને અનંતગણું કહેવામાં આવેલ હોવાથી. અનંતગણુ છે. તેના કરતાં અસ. યજીવ અનંત ગણું છે. કેમકે -સિદ્ધોના કરતાં વનસ્પતિકાયિક જીવ અનંત હોય છે. “ક્ષેત્ત કવિ સંધ્યનીવા guત્તા” આ પ્રમાણેનું આ સ્પષ્ટીકરણ ચાર પ્રકારના જીની માન્યતાના સંબંધમાં કરવામાં આવેલ છે. ૧૪ળા સર્વ જીવો કે પાંચ પ્રકારતા કા નિરુપણ પાંચ પ્રકારના નું પ્રતિપાદન રત્યે જે છે તે વહિંદુ પંવિદ્દા અવનવા પત્તા' ઈત્યાદિ ટીકાર્ય–ગૌતમસ્વામીને પ્રભુશ્રીએ એવું કહ્યું કે-હે ગૌતમ! કઈ અપેક્ષાથી એવું કહે છે. કે બધા જ પાંચ પ્રકારના છે. તેઓ આ સંબંધમાં આપ્રમાણે ૨પષ્ટીકરણ કરે છે. “તેં કહા જેમકે- “શોદજાઉં માન જીવાભિગમસૂત્ર ૪૪૬

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498