Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વ જીવો કે છહ પ્રકારતા કા નિરુપણ
તત્વ । ને તે મામુ ઇબિન્હા સવ્વનીવા વળત્તા' ઇત્યાદિ. ટીકા-ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને જ્યારે એવું પૂછ્યું કે હે ભગવન્ ! સઘળા જીવા–સંસારી જીવા અને અસ`સારી જીવ કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યુ` કે હે ગૌતમ ! કોઇ અપેક્ષાથી સઘળા જીવા છ પ્રકારના કહેવામાં આવેલ છે. ‘તું ના' તે આ પ્રમાણે છે. ‘મિળિયોદિયનાળી સુચનાળી બોહિનાળી મળત્ત્તવનાળી, ત્રનાળી ગળાળી' આભિનિમાધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પ`વજ્ઞાની કેવળજ્ઞાની અને અજ્ઞાની. તેમની કાયસ્થિતિના વિચાર
'अभिणित्रोहियनाणी णं भंते ! आभिणिबोहियनाणित्ति कालआ केवच्चिरं होई' હે ભગવન્ ! આભિનિમેાધિકજ્ઞાની આભિનિમાધિક જ્ઞાનીપણાથી કેટલાકાળ પન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નોચના ! દુઃખ્ખન અંતો મુજુત્ત ોનેળ છાજંદું સાળોવા હું ગૌતમ ! આભિનિષેાધિકજ્ઞાની આભિનિબાધિક જ્ઞાનીપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કઇંક વધારે ૬૬ છાસઠે સાગરોપમ પન્ત રહે છે. સમ્યક્ત્વના કાળ જઘન્યથી એક અ ંતર્મુહૂ ના કહેવામાં આવેલ છે તેથી આભિનિએધિકજ્ઞાનીના પણ જઘન્યથી કાયસ્થિતિના કાળ એક અંતર્મુહૂતના કહેવામાં આવેલ છે. અને કંઇક વધારે ૬૬ છાસઠ સાગરે પમના જે ઉત્કૃષ્ટ કાળ કહેવામાં આવેલ છે. તે વિજય વિગેરે વિમાનામાં બે વાર ગમન કરવાથી કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિના કાળ પણુ એટલેજ હાય છે. કેમ કે આ બન્ને જ્ઞાના પરસ્પર એક સરખા જ છે. કહ્યું પણ છે કે' जत्थ आभिणिबोहिय णाणं तत्थ सुयणाणं जत्थ सुयणाणं, तत्थ अभिबोहियणाणं, दो वि एयाई अण्णोष्णमणुगयाई ' ઓાિળી ળ અંતે !' હે ભગવન્ અવધિજ્ઞાની અવધિજ્ઞાની પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે 'નદળે જં ાં સમયે તેનું છાનું સરોવમારૂં સારેä' હે ગૌતમ ! અવધિજ્ઞાની અવધિજ્ઞાનીપણાથી ઓછામાં એછા એક સમયપન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઇક વધારે ૬૬ છાસઠ સાગરાપમ પન્ત રહે છે. જઘન્ય એક સમય પછી નિયમત: મરણને લઈને તેના પ્રતિપાત થઇ જાય છે. અને મિથ્યાત્વની પ્રાપ્તિથી તેને વિભ་ગજ્ઞાનના સદ્ભાવ આવી જાય છે. તથા ઉત્કૃષ્ટથી ૬૬
જીવાભિગમસૂત્ર
૪૪૯