Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 443
________________ સંજ્ઞી જીવનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સંજ્ઞી જીવનું અંતર જઘન્યથી તે એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું હોય છે. “અળસ અંતર जहण्णेणं अंतोमुहुत्त उकोसेणं सागरोवमसय पुहुत्तं साइरेगं' हे नाव असशी જીવનું અંતર કેટલા કાળનું હોય છે ? અસંજ્ઞી જીવનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરેપમશત પૃથફત્વનું હોય છે. ઉત્તરૂરત અંતર' ત્રીજા જીવ જે ને સંજ્ઞી અને ને અસંશી રૂપ સિદ્ધ જીવે છે, તેનું અંતર હોતું નથી કેમકે-એ સાદિ અપર્યાવસિત હોય છે. અ૯૫ બહત્વનું કથન “સલ્વોવા મળી છે ગૌતમ ! સૌથી ઓછી સંસી જીવ હોય છે. નઇ કોળી અidy]TI’ તેના કરતાં ને સંજ્ઞી નો અસંજ્ઞી રૂપ જે સિદ્ધ જીવ છે તે અનંતગણા છે. કાળી અળાTM’ તેના કરતા અસંજ્ઞી અનંતગણું વધારે છે. સંજ્ઞી જીવને જે સૌથી ઓછા કહેવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે સઘળી જીવ રાશીમાંથી કેવળ દેવ, નારક, ગર્ભજ, તિર્યચ, અને ગર્ભજ મનુષ્ય એમને જ સંસી કહેવામાં આવે છે. તેના કરતાં જે ને સંસી ને અસંસી જીવેને અનંતગણ કહ્યા છે તેનું કારણ વનસ્પતિકાયિક શિવાય બાકિના જીની અપેક્ષાથી સિદ્ધ જીવોને અનંતગણું કહેવામાં આવેલ છે. તે છે તથા અસંશિયાને જે અનંતગણ કહેવામાં આવ્યા છે, તે વનસ્પતિમાં સિદ્ધોના કરતાં અનંતગણું પણું છે તેથી તે પ્રમાણે કહેવામાં આવેલ છે. “બલા નિવિદા સર્વ નવા GU/' અથવા આ રીતે પણ સર્વ જીવે ત્રણ પ્રકારના કહેવામાં मावा छे. 'तं जहा अभवसिद्धिया भवद्धिया नो भवसिद्धिया नो अभवसिद्धिया જેમકે–ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નો ભવસિદ્ધિક નો અભવસિદ્ધિક આ ભવમાંજ જેઓને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે તેઓ ભાવસિદ્ધિક ભવ્ય છે. અને જે અભવ્ય છે, તેઓ અભવસિદ્ધિક છે. તથા જેઓ ભવસિદ્ધિક ન હોય અને અભિવસિદ્ધિક પણ ન હોય એવા સિદ્ધ જીવ ને ભવસિદ્ધિક જીવાભિગમસૂત્ર ૪૩૨

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498