Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એકજ અંતમુહૂર્તની છે. “પઢમામા નાખે खुड्डागं भवग्गहणं समऊणं उक्कोसेणं जा जस्स ठिई सा समऊणा जाव पंचिंदिચાળ તેત્તીસં સારવમા સમકારૂં' અપ્રથમ સમયવતી એક ઈદ્રિય વિગેરે જીવની સ્થિતિ જઘન્યથી એક સમયે કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પિત પોતાની કહેવામાં આવેલ સ્થિતિ પ્રમાણે છે. પરંતુ આ ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક એક સમય ઓછો કરીને તે સ્થિતિ એ જીની કહેવામાં આવેલ છે. જેમકે–જે અપ્રથમ સમયવતી બે ઈદ્રિયવાળા જીવે છે તેઓની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ ૧૨ બાર વર્ષની છે. અપ્રથમ સમયવતી તે ઈદ્રિય જીવની જઘન્ય સ્થિતિ એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ ૪૯ ઓગણ પચાસ દિવસ રાતની છે. આ પ્રથમ સમયવતી ચાર ઈદ્રિયવાળા જીવની જઘન્ય સ્થિતિ એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ ૬ છ માસની છે. અપ્રથમ સમયવતી પંચેન્દ્રિય જીવની જઘન્ય સ્થિતિ તે એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ તેત્રીસ સાગરોપમની છે. અહીયાં બધેજ જે એક સમયનું હીન પણ કહેવામાં આવેલ છે તે પ્રથમ સમયની હીનતાને લઈને કહેવામાં આવેલ છે. તેમ સમજવું.
કાયસ્થિતિનું કથન 'संचिद्रणा पढमसमयस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं एक्कं समय' પ્રથમ સમયવતી સઘળા એક ઈદ્રિયવાળા વિગેરે જીવેની કાય સ્થિતિને કાળ જઘન્યથી એક સમયને છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયને છે. તથા કાઢનરમા ગળે સુઢા મવમgi સમi” અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિયાદિક જેની કાયસ્થિતિને કાળ જઘન્યથી તો એક સમય કમ સુદ્ર ભવ ગ્રહણ રૂ૫ છે. કેમકે તે પછી કઈ કઈ એકેન્દ્રિયદિક અને ઉત્પાત બીજા શરીરમાં (કાયમાં) પણ થઈ જાય છે. “રોયે રિયાળું ઘાસ Rો અને ઉત્કૃષ્ટથી એક ઈદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ વનસ્પતિ કાલ પ્રમાણ છે. “વૈવિચાળે તેફંચિળું વિચાi સં િા બે ઈદ્રિય, તે ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીને કાય સ્થિતિને કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ પ્રમાણ છે. તે પછી નિયમથી તેઓ બીજે ઉત્પન્ન થઈ જાય છે.
ચિંવિચાi સાવમHદાં સાફ’ અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયે કમ ભુલક ભવ ગ્રહણ રૂપ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરેપમાને છે.
અંતર દ્વારનું કથન “મનમયરિયાણં વર્ઘ શરું અંતર ોરું હે ભગવન્! પ્રથમ સમયવતી જે એકેન્દ્રિય જીવ છે, તેનું અંતર કેટલા કાળનું કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“શોમાં! H8voi તો હુફા મારું જીવાભિગમસૂત્ર
(૩૯૭