Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 396
________________ જધન્યથી એક અંતર્મુહૂના છે. તે પછી નિયમથી તેના ઉત્પાત અન્યત્ર થઈ જાય છે. અને ઉત્કૃષ્ટથી કાયસ્થિતિના કાળ અનંત છે. આ અનંતકાળમાં અનંત ઉત્સપિણિયા અને અનંત અવસર્પિણીયા સમાઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક આવી જાય છે. અને અસંખ્યાત પુદ્ગલ પરાવ થઇ જાય છે. આ અસ ખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે, અર્થાત્ એક આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હાય છે. એટલા થાય छे. 'तिरिक्खजोणिणीणं जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओ माई पुव्वकोडि પુન્નુત્તમહિયા' તિર્યંચૈાનિક સ્ત્રિયાની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંત દ્ભૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂકોટિ પૃથક્ અધિક ત્રણ પત્યેાપમના છે. જઘન્ય કાયસ્થિતિ કાળની પછી તેના અન્ય ભવમાં ઉત્પાદ થઇ જાય છે. તથા તેમના ઉત્કૃષ્ટ કાયસ્થિતિના કાળ જે કહેવામાં આવેલ છે. તે લાગ લાગઢ પૂર્વકેડિટની આયુષ્યવાળા સાત ભવામાં અને આઠમાં ભવમાં દેવકુરૂ વિગેરેમાં તેમના ઉત્પાત થઇ જવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. Ë મનુસ્તસ્ત મનુસ્લીપ વિ' એજ પ્રમાણે મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિના કાળ છે. દેવ ધ્રુવિધાની ભવસ્થિતિના જે કાળ છે. એજ એમની કાયસ્થિતિના કાળ છે, હવે અંતરનુ કથન કરવામાં આવે છે. ‘મેર ચસળ મતે ! હે ભગવન્ ! નૈયિક પર્યાય છેાડયા પછી ફરીથી નૈરિયક પર્યાયને મેળવવા માટે કેટલા કાળનું અંતર-વ્યવધાન પડે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નેવાસ અંતર ગોળ અંતમુદુત્ત ોલેન જળસ્તરૂ ાહો' હે ગૌતમ ! નૈયિક પર્યાયથી નીકળેલા જીવને ક્રીની નૈરિયક પર્યાયની પ્રાપ્તિ કરવામાં અંતર જઘન્યથી તે એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર પડે છે. એક અંતર્મુહૂં'નુ' અતર જઘન્યથી એ સમયે પડે છે કે-જ્યારે એ જીવ નરકથી નીકળીને તિયચ અને મનુષ્યના ગમાં આવીને ત્યાંજ અશુભ અધ્યવસાયથી મરી જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર ત્યારે પડે છે કે જ્યારે એ જીવ નરકથી નીકળીને પરમ્પરા રૂપથી અનંતકાળ સુધી વનસ્પતિ કાયિકમાંજ રહેલા હૈાય છે. ‘ત્ત્વ सव्वाणं तिरिक्खजोणियवज्जाणं, तिरिक्खजोणियाणं जहणणं अंतोमुहुत्तं જોસેળ સરોવમસતપુન્નુત્ત સારેન' આ રીતનું આ અંતર કાળનું કથન તિય ચૈાનિક જીવાને છેડીને તે શિવાયના જીવા સંબંધી છે. તિય ચૈાનિક જીવાના અંતર કાળ જધન્યથી એક અંતર્મુહૂર્તના છે અને ઉત્કૃષ્ટથી કઈ ક વધારે સાગરાપમ શત પૃથહ્ત્વનુ છે. ‘બળાત્રદુ’ આમના અલ્પ બહુપણાનું કથન ‘સવ્વસ્થોવો મનુસ્લીત્રો' મનુષ્ય સ્રા સૌથી અલ્પ છે. તેના કરતાં ‘મનુસ્યા અસંવેગ્નનુળા' મનુષ્યે અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં ને જીવાભિગમસૂત્ર ૩૮૫

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498