SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ જધન્યથી એક અંતર્મુહૂના છે. તે પછી નિયમથી તેના ઉત્પાત અન્યત્ર થઈ જાય છે. અને ઉત્કૃષ્ટથી કાયસ્થિતિના કાળ અનંત છે. આ અનંતકાળમાં અનંત ઉત્સપિણિયા અને અનંત અવસર્પિણીયા સમાઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક આવી જાય છે. અને અસંખ્યાત પુદ્ગલ પરાવ થઇ જાય છે. આ અસ ખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે, અર્થાત્ એક આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હાય છે. એટલા થાય छे. 'तिरिक्खजोणिणीणं जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओ माई पुव्वकोडि પુન્નુત્તમહિયા' તિર્યંચૈાનિક સ્ત્રિયાની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંત દ્ભૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂકોટિ પૃથક્ અધિક ત્રણ પત્યેાપમના છે. જઘન્ય કાયસ્થિતિ કાળની પછી તેના અન્ય ભવમાં ઉત્પાદ થઇ જાય છે. તથા તેમના ઉત્કૃષ્ટ કાયસ્થિતિના કાળ જે કહેવામાં આવેલ છે. તે લાગ લાગઢ પૂર્વકેડિટની આયુષ્યવાળા સાત ભવામાં અને આઠમાં ભવમાં દેવકુરૂ વિગેરેમાં તેમના ઉત્પાત થઇ જવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. Ë મનુસ્તસ્ત મનુસ્લીપ વિ' એજ પ્રમાણે મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિના કાળ છે. દેવ ધ્રુવિધાની ભવસ્થિતિના જે કાળ છે. એજ એમની કાયસ્થિતિના કાળ છે, હવે અંતરનુ કથન કરવામાં આવે છે. ‘મેર ચસળ મતે ! હે ભગવન્ ! નૈયિક પર્યાય છેાડયા પછી ફરીથી નૈરિયક પર્યાયને મેળવવા માટે કેટલા કાળનું અંતર-વ્યવધાન પડે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નેવાસ અંતર ગોળ અંતમુદુત્ત ોલેન જળસ્તરૂ ાહો' હે ગૌતમ ! નૈયિક પર્યાયથી નીકળેલા જીવને ક્રીની નૈરિયક પર્યાયની પ્રાપ્તિ કરવામાં અંતર જઘન્યથી તે એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર પડે છે. એક અંતર્મુહૂં'નુ' અતર જઘન્યથી એ સમયે પડે છે કે-જ્યારે એ જીવ નરકથી નીકળીને તિયચ અને મનુષ્યના ગમાં આવીને ત્યાંજ અશુભ અધ્યવસાયથી મરી જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર ત્યારે પડે છે કે જ્યારે એ જીવ નરકથી નીકળીને પરમ્પરા રૂપથી અનંતકાળ સુધી વનસ્પતિ કાયિકમાંજ રહેલા હૈાય છે. ‘ત્ત્વ सव्वाणं तिरिक्खजोणियवज्जाणं, तिरिक्खजोणियाणं जहणणं अंतोमुहुत्तं જોસેળ સરોવમસતપુન્નુત્ત સારેન' આ રીતનું આ અંતર કાળનું કથન તિય ચૈાનિક જીવાને છેડીને તે શિવાયના જીવા સંબંધી છે. તિય ચૈાનિક જીવાના અંતર કાળ જધન્યથી એક અંતર્મુહૂર્તના છે અને ઉત્કૃષ્ટથી કઈ ક વધારે સાગરાપમ શત પૃથહ્ત્વનુ છે. ‘બળાત્રદુ’ આમના અલ્પ બહુપણાનું કથન ‘સવ્વસ્થોવો મનુસ્લીત્રો' મનુષ્ય સ્રા સૌથી અલ્પ છે. તેના કરતાં ‘મનુસ્યા અસંવેગ્નનુળા' મનુષ્યે અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં ને જીવાભિગમસૂત્ર ૩૮૫
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy