________________
માનુષી ૪ દેવ પ દેવિ ૬, કનેરૂ fટ ગળે વસવાસસારું વોસેળ વિuિr qજોવમારૂં નરયિક જીવની સ્થિતિ જઘન્યથી ૧૦ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. “તિરિક્વોળિવાર aomi અંતમુહુરં વોલેળ તિનિ જિગોલમારું તિર્યોનિક પુરૂષ જાતિના જીવની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની છે. “gવં નિરિકા નોળિળી વિ' એજ પ્રમાણે તિયંગેનિક સ્ત્રિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ છે. “મજુરસTM વિ મનુસ્વી વિ’ મનુષ્ય નિક પુરૂષ જીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ યથા કમ એક અંત.
હતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. મનુષ્ય નિક ત્રિોની સ્થિતિ પણ એજ પ્રમાણે સમજવી. આ તિયોનિક અને મનુષ્ય જેનિક જીની સ્થિતિનું કથન ભેગ ભૂમિ દેવકુરૂ વિગેરેને અકર્મ ભૂમિના જેની અપેક્ષાથી કરવામાં આવેલ છે તેમ સમજવું. “રેવાળ કિરૂં નેરાળ દેવેની સ્થિતિ નરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેની છે. અર્થાત જઘન્યથી ૧૦ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. તથા તેવી સિર્ફ goોળ સવાસસારું રોm vપUપસ્ટિોરમાજિ’ દેવિયેની સ્થિતિ જઘન્યથી ૧૦ દસ હજાર વર્ષની છે. ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પપમની છે. અપરિગ્રહીત દેવિયેની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલીજ છે.
કાય સ્થિતિનું કથન “વવ વીનં નવ ડિ સચૈવ સંચિકા' નૈરયિક જીવોની તથા દેવ અને દેવિયેની જે ભવસ્થિતિ છે, એજ તેમની કાયસ્થિતિ છે. કેમકેનરયિકે મરીને સીધા ફરીથી નરકોમાં નૈરયિક પણાથી ઉત્પન્ન થતા નથી. અને દેવ અને દેવિ સ્વર્ગલકથી ચવીને ફરીથી સીધા સ્વર્ગલોકમાં જન્મ ધારણ કરતા નથી. એ નિયમ છે. તિર્યનિક સૂત્રમાં કાયસ્થિતિને કાળ
જીવાભિગમસૂત્ર
3८४