________________
વાસના નૈરયિક અસંખ્યાતગણું વધારે છે. “તિરિયંકાળી Tr’ તેના કરતાં તિર્યનિક જીવ અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં “રેવા અસગા ” દે અસંખ્યાતગણું છે. “રેવીવો સંવેT-TTrગો, તિરિવરવોળિયા ૩iT[ દેવિ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં તિર્યગેનિક જીવ અનંતગણું વધારે છે-મનુષ્ય સ્ત્રિનું પ્રમાણ કતિ પય કટિ કેટિનું કહેવામાં આવેલ છે. તેથી તેમને સૌથી ઓછી હોવાનું કહેલ છે. તેના કરતાં મનુષ્યને જે અસંખ્યાતગણું વધારે કહ્યા છે તે સંમૂર્છાિમ મનુ
નું શ્રેણિના અસંખ્યાત પ્રદેશની રાશિ પ્રમાણ હોવાથી કહેલ છે. તેના કરતાં તિર્યનિક સ્ત્રિયોને અસંખ્યાતગણી વધારે કહી છે તે તેના પ્રતરના અસંખ્યાત ભાગમાં જે શ્રેણરૂપ આકાશના પ્રદેશ છે. તેની રાશિ પ્રમાણ હોવાથી કહેલ છે. તેના કરતાં દેવોને જે સંખ્યાતગણી વધારે કહ્યા છે તે વાનગૅતર અને જ્યોતિષ્ક દેને જલચર તિર્યાનિકેથી સંખ્યાતગણી મહાદંડકમાં કહેવામાં આવેલ હોવાથી કહેલ છે. તેના કરતાં દેવિયેને જે સંખ્યાતગણી કહી છે તે તેમનું બત્રીસ ગણું પણું હેવાથી કહેલ છે. કેમકે “વીસ વરસવ કાફિયાનો તિ લેવામાં વીમો આ પ્રમાણેનું સિદ્ધાતનું વચન છે. તેના કરતાં તિયાનિકને જે અનંતગણ કહ્યા છે તે વન
સ્પતિ જીવોની અનંતાનંતતાને લીધે કહેવામાં આવેલ છે. “સત્તવિદા સંસાર સમવન્સTI નવા’ આ પ્રમાણે સાત પ્રકારના સંસાર સમાપન્નક જીવે કહેવામાં આવેલ છે. સૂ. ૧૩૦ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત છવાભિગમ સૂત્રની પ્રમેયોતિકા ટીકાની પાંચમી પ્રતિપત્તિ સમાપ્ત પ .
છઠ્ઠી પ્રતિપત્તિ સંપૂર્ણ આઠ પ્રકાર કે સંસારી જીવોં કા નિરુપણ
સપ્તમી પ્રતિપત્તિ આરંભ તે વારંતુ કવિ સંસાપસમાવUTTI લીલા' ઈત્યાદિ ટીકાથ– આ સંબંધમાં પ્રભુશ્રીએ ગૌતમસ્વામીને એવું કહે છે કે હે ગૌતમ ! જેઓએ એવું પ્રતિપાદન કર્યું છે કે સંસારી જીવ આઠ પ્રકારના હોય છે. તેઓએ આ સંબંધમાં આ પ્રમાણેની સ્પષ્ટતા કરેલ છે. કે “મ समयनेरइया अपढमसमयनेरइया, पढमसमय तिरिक्खजोणिया अपढमसमयतिरिનોળિયા’ પ્રથમ સમય નૈરયિક ૧ અપ્રથમ સમય નરયિક ૨, પ્રથમ સમય
જીવાભિગમસૂત્ર
૩૮૬.