SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ તિનિક ૩, અપ્રથમ સમય તિયનિક ૪ પ્રથમ સમય મનુષ્ય ૫ અપ્રથમ સમય મનુષ્ય ૬ પ્રથમ સમય દેવ ૭ અને અપ્રથમ સમય દેવ ૮ “qદમ સમા નેયસ નં મંતે ! વરૂદ્ય વહિં દિ{ HUT' હે ભગવન! જે પ્રથમ સમય નૈરયિકે છે, તેમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમા ! પઢમ સમય જોરદૃસ નgī u સમયે ૩ોસેળ વિ # સમયે હે ગૌતમ ! જે પ્રથમ સમય નૈરયિક છે, તેમની સ્થિતિ જઘન્યથી પણ એક સમયની છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયની છે. “પઢમસમાચાર Tomi સંવાસંસારું સમઝાડું વોલે તેરી+ સારોવમહું તમારું અપ્રથમસમય નૈરયિ. કની જઘન્ય સ્થિતિ એક સમય કમ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ તેત્રીસ સાગરેપમની છે. “મસમચતિરિક્રરવનોળિચરણ Hom રમચં ૩ોળું વિશ્વ સમપ્રથમ સમયવત તિર્યંગ્યનિકની જઘન્ય સ્થિતિ એક સમયની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એકજ સમયની છે. 'अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणं खुड्डागं भवग्गहणं समजणं, उक्कोसेणं તિનિન શિવમાં સમગUTહું અપ્રથમસમયવતી તિર્યનિકની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ ત્રણ પલ્યોપમ રૂપ છે. સૌથી નાને ભુલકભવ ૨૫૬ બસ છપ્પન આવલિકાનો હોય છે, “ર્વ નિરિવહનોળિયા” એજ પ્રમાણેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી મનુષ્યોની પણ છે. તેવા TET નેજુલાઈ દિ નરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહી છે એજ પ્રમાણે દેવોની સ્થિતિ છે. “રવાનું નવ દિક્ સજ્જૈવ સંચિઠII સુવિહાન વિ' પ્રથમ સમયાવતિ નરયિક તથા પ્રથમ સમયવતિ દેવ અને અપ્રથમ સમયાવતિ નૈરયિક અને અપ્રથમ સમયવતિ દેવ એ બન્નેની જે ભવસ્થિતિ છે. એ જ પ્રમાણે તેમની કાયસ્થિતિ છે. કેમકે દેવ અને નૈરયિક એ બન્નેને એજ ભવપણાથી સીધે જન્મ થતા નથી. “ઢમતિરિવાજોળાં મંતે ! શાસ્ત્રો રિચાં હો હે ભગવન્! પ્રથમ સમયવર્તી તિર્યંચની કાયસ્થિતિને કાળ કેટલે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “રોચHI ! નgori સમર્થ કોણેf વિ ઇવ સમ” હે ગૌતમ ! પ્રથમ સમયાવતિ તિર્યગેનિક જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમય છે. “પઢમસમરિવર્ષનોચિસ નumor રઘુi મવા સમxi કોલેળ વત્સ ! અપ્રથમ સમયવતી તિયાનિક જીવની કાયસ્થિને કાળ જઘન્યથી એક સમયે કમ ક્ષુદ્ર ભવ ગ્રહણરૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. આ વનસ્પતિ કાળમાં અસંખ્યાત ઉત્સપિણી અને અસંખ્યાત અવસર્પિણી થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૩૮૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy