________________
અસંખ્યાત લોક થઇ જાય છે. ‘વક્રમસમયમમુસ્તાળું નળેળ સમય કોસેન વિ હાં સમયે પ્રથમ સમયવૃતિ મનુષ્ચાની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક સમયના છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયના છે. તે પછી તેમાં પ્રથમ સમયવતિત્વ રૂપ વિશેષણથી વિશિષ્ટત્વ રહેતુ' નથી. ‘અજમલમય મનુસ્લક્ષ્ય जहणं खुड्डागं भवग्गणं उक्कोसेणं समऊणं तिन्नि पलिओ माई पुव्वकोडि पुहुत्तमब्भ દ્વિચારૂં' અપ્રથમ સમયવતિ મનુષ્યની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વી કાટ પૃથક્ક્ત્વ અધિક ત્રણ પડ્યેાપમ રૂપ છે.
"
હવે આ આઠેના અંતરનું વર્ણન કરવામાં આવે છે. વઢમસમય desert णं भंते ! આ સૂત્ર દ્વારા ગૌતમસ્વીમીએ પ્રભુશ્રીને એવુ' પૂછેલ છે કે-હે ભગવન્ જે નરયિક પ્રથમ સમયતિ છે. તેમનુ અંતર કાળની અપેક્ષાથી કેટલુ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી હે છે. કેહે ગૌતમ ! પ્રથમ સમયવતી નૈરયિકનું અંતર ‘નળળ રૂસ વાસસ હસ્ત્રારૂં ગંતોમુદુત્તમમાિરૂં' જધન્યથી એક અંતર્મુહૂત અધિક દસ હજાર વર્ષનું છે. અને કોલેજં વળસદ્ ારો' ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-દસ હજાર વર્ષની સ્થિતિવાળા કાઇ નારક જીવ નરકમાંથી નીકળીને બીજી ગતિમાં એક અંતર્મુહૂત રહ્યા પછી ફરીથી નૈરયિક પણાથી ઉત્પન્ન થઇ જાય છે. તે અપેક્ષાએ આ જઘન્ય અંતર કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટ અંતર નરકમાંથી નીકળીને પરપરા રૂપે વનસ્પતિયામાં અનંતકાળ સુધી જન્મ લેવાવાળા નારકની અપેક્ષાથી છે. 'अपढमसमयनेरइयरस जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणरसइकालो' संप्रथम સમયવતી નૈરયિકનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય અધિક અંતર્મુહૂર્તનુ છે. આ પ્રમાણેનું આ અંતર નરકમાંથી નીકળીને તિઅેક્
જીવાભિગમસૂત્ર
૩૮૮