Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યા છે, તેનુ કારણ સૂક્ષ્મ અપર્યાપ્તક પૃથ્વીકાયના તેમાં અંતર્ભાવ થયેલ છે, સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તકેના કરતાં ‘મુદુમવળાસર પઞત્તના સંવેળા' સૂક્ષ્મ વનસ્પતિ પયૅપ્તક સખ્યાતગણા છે. ‘મુન્નુમ વગ્નત્તા વિશેસા’િ સૂક્ષ્મપર્યાપ્તક વનસ્પતિકાયિકાના કરતાં સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે. કેમકે પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના તેમનામાં સમાવેશ થયેલ છે. આ તેનું પાંચમું અલ્પ બહું પણું કહેલ છે. ૫ ૧૩૧ ॥
બાદરકાયાદિ જીવો કી સ્થિતિ એવં બાદરાદિ જીવો કે અલ્પબહુત્વ કા નિરુપણ
માદરાદિની સ્થિતિ વિગેરેનુ કથન વાચGળ મતે ! વચ હારું ર્ફેિ પત્તા' ઈત્યાદિ
ટીકા –ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ પૂછે છે કે હે ભગવન્ ખાદર જીવની અર્થાત્ બાદર નામ કવાળા જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ગોચમાં ! નળાં બંતોમુદુત્ત રોમેન તેત્તીસંસારરોવમારૂં ર્ફેિ વળત્તા' હૈ ગૌતમ ! ખાદરાદિ નામકર્મવાળા જીવની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. 'एवं बायर तसकाइयस्स वि बादरपुढवीकाइयस्स बावीसं वाससहस्साई भी સામાન્ય ખાદરન અપ્કાયિક, ખાદર વાયુકાયિક, ખાદર વનસ્પતિકાયિક, પ્રત્યેક વનસ્પતિકાયિક’ ખાદર નિગેાદ અને માદર ત્રસકયિક આ તમામ નું કથન પણ કરી લેવું. જોઇએ. આ બધાની જઘન્ય સ્થિતિતા એક અંતર્મુહૂની છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં જે વિશેષ પણું છે તે આ પ્રમાણે છે.-ખાદર અપ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાત હજાર વર્ષની છે. ખાદર તેજસ્કાયિકની સ્થિતિ ૩ ત્રણ રાત દિવસની છે. બાદર વાયુકાયિકની સ્થિતિ ત્રણ હજાર વર્ષોંની છે. સામાન્યથી માદર વનસ્પતિકાયિકની સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષીની છે. સામાન્ય પણાથી નિગેાદ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂની છે. ખદર નિગેાદ જીવની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહની છે. અને માદર ત્રસકાયની સ્થિતિ જઘન્યથી તેા એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરાપમની છે.
હવે માદર ૧, ખાદર પૃથ્વીકાયિક ર, ખાદર અપ્કાયિક ૩, ખાદર તેજ કાયિક ૪, બાદર વાયુકાયિક પ, બાદર વનસ્પતિકાયિક ૬, પ્રત્યેક વનસ્પતિ
જીવાભિગમસૂત્ર
૩૬૨