Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સફ્ત રંગના ચામર ધજાએ છે. તેના પટ્ટુ વસ્ત્રો ચાંદીના છે. તેના ઈંડાએ વાના છે. તેની ગંધ કમળાના જેવી નિળ છે. તે આકાશ અને સ્ફટિક મણિના જેવા સ્વચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. આ તારણાની ઉપર અનેક છત્રોની ઉપર છત્રા છે. છત્રની ઉપર અનેક પતાકાઓ છે. ઘંટાયુગલા છે. ચામર યુગ્મે છે. ઉત્પલેાના ગુચ્છાએ છે. યાવત્ શતપત્રાવાળા કમળાના ગુચ્છાએ છે. એ બધા અચ્છ યાવત્ પ્રતિરૂપ છે, એજ વાતને સમજાવવા માટે તે ચેવ નાવ તોળા નાવ છત્તાત્તિછત્તા સૂત્રકારે આ પ્રમાણેના સૂત્રપાઠ કહેલ છે. ત્તાસન ગંલૂપેઢાક્ષ કષ્વિયનુસમમળિપ્તે મૂમિમાળે વળત્તે' આ જાંબુદ્રીપની ઉપર હુસમરમણીય ભૂમિ ભાગ છે, આ ભૂમિ ભાગના વનના સંબંધમાં પહેલા 'से जेहाणामए आलिंगपुक्खरेइवा जाव मणि० ' આ પાઠ કહેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ કહી લેવુ જોઇએ. આ ભૂમિ. ભાગ ચાવત્ અનેક પ્રકારના પાંચ વર્ષોંવાળા તૃણાથી અને મણિયાથી સુશ
ભિત છે. વિગેરે પ્રકારથી વિજયરાજધાનીના વર્ણન પ્રમાણે આનુ વર્ણન કરી લેવુ' યાવત્ અહીયાં વાનવ્યન્તરદેવા અને દેવિયા બેસે છે. રહે છે. શયન કરે છે. અને આનંદ પૂર્વક રહે છે. ‘તસ્સ વટ્ઠસમરમળિજ્ઞસ્ત ભૂમિમાસ વધુ ફૈસા” આ બહુસમરમણીય ભૂમિભાગની ખરેખર વચમાં વા મળ્યુંમનિવેઢિયા પુન્નત્તા' એક વિશાળ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ‘બટ્ટુ નોચળારૂં બાયામવિત્ત્વમળ'ની લંબાઇ પહેાળાઇ આ ચેાજનની છે. ‘પત્તરિનોચળાનું ચાર્જ્ડળ, તેની જાડાઇ ચાર ચેાજનની છે. ‘સવ્વમળિમદ્ બચ્છા નાવ દિવા' આ મણિપીઠિકા સર્વાત્મના મણિમયી છે. સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. તીલેન મનિવેઢિયા કરિ સ્થળ મળ્યું બંનૂમુસળા પન્તત્તા’ એ મણિપીઠિકાની ઉપર એક વિશાલ જ ખુમુદ'ના છે. અર્થાત્ જ જીવૃક્ષ છે. ‘ટુ નોચનારૂં કઢ ઉચ્ચત્તેન બદ્ધ નોયન હવ્વદેન' એ આઠ યેાજનનું ઉંચુ છે. તેની ઉંડાઈઅર્ધો ચેાજનની છે. અર્થાત્ જમીનની અંદર તે અર્ધા ચેાજન સુધી ડે છે. રો નોયળનું વે' એ ચેાજનનું તેનુ સ્કંધ છે. દુ લોયનારૂં વિશ્ર્વમેન છે લોથનારૂં વિકિમા” તેની પહેાળાઇ આઠ ચેાજનની છે. તેની શાખાએ ૬ છ ચેાજ નની છે. ‘વનુમવેસમા બટ્ટુનોયળાનું વિશ્વમેળ મધ્યભાગમાં એ ચેાજનની પહેાળી છે. ‘સારૂàારૂં બટ્ટ લોયનાર્ સવમાં પન્ના' તેની ઉંચાઇ અને દ્વેષ પરિમાણુ બધુ મળીને બધા વિસ્તાર કંઇક વધારે આઠ ચેાજનનેા છે. ‘વરામયા મૂ’ તેના મૂળભાગ વા રત્નનેા અનેલ છે. ‘તનુ દ્રવિત્તિમા’ તેની સુપ્રતિષ્ઠિત વિડિમા અર્થાત્ ઉંચી માજી નીકળેલ શાખાએ ચાંદીની છે. ‘રૂં તિય હવવવાળો નાવ સવ્વો' તેનું વણ ન ચૈત્ય વૃક્ષના વર્ણન જેવુ છે, યાવત્ ઉત્તમ ચાંદીની તેની શાખાએ બનેલી છે. અનેક પ્રકારના મણિયા અને રત્નાની તેની પ્રશાખાએ બનેલી છે. તેના પાનડાએ
આ
જીવાભિગમસૂત્ર
૧૨૭