Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नो पत्थडोदगे खुभियजले नो अक्खुभियजले तहाणं बाहिरगा समुद्दा किं उसितो
પત્થર મિયા મિચના' હે ભગવદ્ જે પ્રમાણે લવણ સમદ્રમાં ઉંચું ઉછળવાવાળું પાણી છે, સ્થિર રહેવાવાળું પાણી નથી. ક્ષેભ થવાવાળું પાણી છે અક્ષભિત પાણી નથી એજ પ્રમાણે હે ભગવન બહારના જે સમદ્રો છે તેમાં ઉપર ઉછળવાવાળું પાણી છે ? અથવા સ્થિર રહેવાવાળું પાણી છે ? ચાભ પામવાવાળું પાણી છે કે ક્ષેભ ન પામે તેવું પાણી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! વાહ સમુદ્દા નો વનિગોઢા, ઘણો રાત નો લૂમિયારા ૩ મિચનર ગૌતમ ! બહારના સમુદ્રો ઉચે ઉછળ. વાવાળા પાણીવાળા નથી. પરંતુ સ્થિર પાણીવાળા છે. સુમિત જલવાળા નથી. પરંતુ અમિત જલવાલા છે. કેમકે-ક્ષેભના કારણ રૂપ પાતાલ કલશોનો તેમાં અભાવ છે. “g gujમાળા વોન્ટમાળ ચોકમા મમરઘસત્તા ચિત્તિ એ પરિપૂર્ણ છે. અને જેટલું પાણી તેમાં હોવું જોઈએ એટલું પાણી તેમાં ભરેલ છે. જેમ પાણીથી પૂર્ણ રીતે ઘડો ભરેલું રહે છે એજ પ્રમાણે બહારથી આ બધા સમુદ્રો પાણીથી પૂરેપૂરા ભરેલા છે. “સ્થિ જે મને ! लवणसमुद्दे बहवो ओराला बलाहका संसेयंति, संमुच्छंति वा वासं वासंति वा' હે ભગવન! લવણ સમુદ્રમાં અનેક ઉદાર મેઘ સંમૂચ્છનાની સમીપતિ હોય છે? સંપૂર્ઝન જન્મવાળા હોય છે ? અને તે પછી તે તેમાં વરસે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! “હૃત્તા ગ”િ હા લવણ સમુદ્રમાં અનેક પ્રકારના ઉદાર મેઘે સંમૂચ્છનાની નજીક હોય છે. સંપૂર્ણન જન્મવાળા હોય છે. અને તે પછી તેઓ તેમાં વરસે છે. 'जहा णं भंते ! लवणसमुद्दे बहवे उराला बलाहका संसेयंति संमुच्छंति वासं वासंति वा तहाणं बाहिरएसु वि समुद्देसु बहवे ओराला बलाहका संसेयंति संमुच्छंति वास વાસંતિ” હે ભગવન્! જે પ્રમાણે લવણ સમુદ્રમાં અનેક મેઘ સમૂચ્છનને યોગ્ય હોય છે. સંમૂશ્કેન જન્મવાળા હોય છે, અને ત્યાં વસે છે. “agi बाहिरएसु वि समुद्देसु बहवे ओराला बलाहका संसेयंति संमुच्छंति वास वासति' એજ પ્રમાણે બહારના સમુદ્રોમાં અનેક ઉદાર મેઘ સમૂચ્છનના સમીપતિ હોય છે? સંપૂર્ઝન જન્મવાળા હોય છે? અને તેઓ ત્યાં વરસે છે શું? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! “mો રુ સમ આ અર્થ બરાબર નથી. “ મંતે ! હવે ગુરૂ વાજિં નમુદ્દા પુoTI TUDIg+11 વોટ્ટમા 11 વોટ્ટમ સમાપત્તા ચિટૂંતિ” હે ભગવદ્ ! આપ એવું શા કારણથી કહે છે ? કે બહારના સમુદ્રો પાણીથી ભરેલા છે. જેટલું પાણી તેમાં ભરેલું રહેવું જોઈએ એટલું પાણી પૂર્ણ રીતે તેઓ માં ભરેલું રહે છે. જેમકે પાણીથી પૂરેપુરે ભરેલ ઘડો હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
જીવાભિગમસૂત્રા
૧૮૪