Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાળ હાર ચેાજના છે. અને ઉત્સેધ અને ઉદ્વેધના પરિમાણને મેળવવાની અપેક્ષાથી તે લવણ સમુદ્ર ૧૭ સત્તર હજાર યેાજનને છે. તે પછી આ પરિ स्थितिभांते 'कम्हाणं भंते ! लवणसमुद्दे जंबुद्दीव' दीवं न उवीर्लेति न उप्पी|र्लेति નો ચેવળ જ્ઞોર્જ રેતિ' લવણુસમુદ્ર જ ખૂદ્રીપ નામના દ્વીપને શા કારણથી પાણીથી વહેરાવી દેતા નથી ? તેને અત્યંત રીતે ખાધા કેમ પાંચાડતા નથી ? તેમજ તેને જલમય કેમ બનાવી દ્વેતેા નથી ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા ! ઝંયુदीवेणं दीवे भरवसु वासेसु अरहंत चक्कवट्टी बलदेवा वासुदेवा चारणा विज्जाधरा સમળા સમળીબો સાચા સવિચાલો મનુચા વામા' કે ગૌતમ ! આ જમ્મૂદ્વીપ નામના દ્વીપમાં જે ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્ર છે, તેમાં અરહન્ત ભગવાન ચક્રવર્તિ, ખલદેવ, વાસુદેવ, જંઘાચારી મુનિજન, વિદ્યાધર, શ્રમણ, શ્રમણિય શ્રાવક શ્રાવિકા ભદ્રપ્રકૃતિવાળા મનુષ્યા TMવિળીયા, પાડ્યમંતા, નોટ્ માળમાચાજોમાં મિમસંન્તા બલ્હીના મા વળીત' પ્રકૃતિથી વિનીત પુરૂષ પ્રકૃતિથી ઉપશાન્ત પુરૂષ, મૃદુમાઈવ સપન્ન પુરૂષ, આલીન પુરૂષ, વૈરાગ્યવાન્ પુરૂષ અથવા સ ́સરમાં અલિપ્ત પુરૂષ ઉત્પન્ન થાય છે. તે તેઓના સંબંધને લઈને ‘તેસિનં પાળિāાતે વળે સમુદ્દે નવુદ્દીન રીય નો’તેઓના પ્રભાવને લઇને લવણ સમુદ્ર જ ખૂદ્વીપને કાઈ પણ રીતે પીડા પહોંચાડતા નથી. તેને ખાધા કરતાનથી. તેને જલમય બનાવતા નથી. પ્રકૃતિભદ્ર વિગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગયેલ છે. અંત, ચક્રવર્તિ, ખલદેવ જ ઘાચરણમુનિ વિગેરેની ઉત્પત્તિ થવાની જે વાત કહેવામાં આવી છે. તે સુષમ દુષમ વિગેરે ત્રણ આરાઓને લઇને કહેવામાં આવેલ છે. કેમકે અર્જુન્ત વિગેરેની ઉત્પત્તી યથાયાગ્ય એજ કાળમાં થાય છે. પ્રકૃતિભદ્રક વિગેરે મનુષ્યાની ઉત્પત્તી થવાની જે વાત કહેવામાં આવી છે. તે સુષમ દુઃખમ વિગેરે આરાઓને લઈને કહે
જીવાભિગમસૂત્ર
૧૯૩