Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિતિ નૈરયિક, તિર્યક, પંચેન્દ્રિય, અને મનુષ્યભવ તથા દેવભવમાં ભ્રમણ કરવાથી બની જાય છે. “જિંgિi Jપન્નત્તા મતે ! વાસ્કો દેવદત્તરં તિ' હે ભગવન્! અપર્યાપ્તક એકેન્દ્રિય જીની કાયસ્થિતિ કેટલા કાળની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-ચમા ! ગomi સંતોમુહુરં
શોલેજ વિ શંતોમુહુરં વાર વંચિંવિદ પન્નર હે ગૌતમ ! અપર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતર્મુહૂતને છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તને છે. કેમકે અપર્યાપ્તક લબ્ધિને કાળ એટલે જ હોય છે. આ જ પ્રમાણે અપર્યાપ્તક બે ઈદ્રિય. અપર્યાપ્તક તે ઈન્દ્રિય, અને અપર્યાપ્તક પંચેન્દ્રિય જીની કાય સ્થિતિને કાળ પણ એટલે જ કહેલા છે. “પmત્તા gિri મંતે ! વાર રિંગ રો હે ભગવન ! પર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! somળ વંતોમુહુરં ૩ોળે સંાિરું વાર સંસારું હે ગૌતમ! પર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હજાર વર્ષોને છે. તે આ પ્રમાણે છે–એક ઈદ્રિયવાળા પૃથ્વી કાયિક જીવની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૨૨ બાવીસ હજાર વર્ષની છે. અપ્રકાયિકની ૭ સાત હજાર વર્ષની છે. તેજસ્કાયિકની ત્રણ રાત દિવસની છે. વાયુકાયિકની ત્રણ હજાર વર્ષની છે. અને વનસ્પતિકાયિક જીવની દસ હજાર વર્ષની છે. આ જીના નિરંતર કેટલાક પર્યાપ્ત ની સંકલન-ગણનાથી સંખ્યાત હજાર વર્ષોનું પ્રમાણ મળી જાય છે. “ઘર્ષ વેહિ વિ ઇવર સંન્નારું વાસારું પર્યાપ્તક બે ઈદ્રિયવાળા જીની કાયસ્થિતિનું પ્રમાણ પણ જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષોનું છે. બે ઈન્દ્રિયવાળા જીવની ભવસ્થિતિનું પ્રમાણ ૧૨ બાર વર્ષનું છે. બે ઈદ્રિયવાળા જીના બધાજ ભમાં આજ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય એ નિયમ બનિ શકતા નથી તેથી કેટલાક નિરંતર પર્યાપ્તક જીવોની સંકલના-ગણનાથી પણ સંખ્યાત વર્ષજ લબ્ધ બને છે. સો વર્ષ અથવા હજાર વર્ષ લબ્ધ થતા નથી. “gિi મંતે ! સંવે રાઇંઢિયા પર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીની કાયસ્થિતિ હે ભગવન્! કેટલા કાળની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ ! પર્યાપ્તક તે ઈદ્રિય જીની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત રાત દિવસની છે. કેમકે એમની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ૪૯ ઓગણ પચાસ દિવસની છે. તેથી કેટલાક નિરંતર પર્યાપ્ત ભની સંકલન-ગણનામાં તે સંખ્યાત રાત દિવસના પ્રમાણમાં જ લબ્ધ થાય છે. “જયરિંદિuળે સંજ્ઞા માન’ પર્યાપ્તક ચૌઈ દ્રિય જીની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી તે સંખ્યાત માસેની છે. કેમકે ચૌઇન્દ્રિય જીવની ભવસ્થિતિ જીવાભિગમસૂત્રા
૩૪૨