Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફળને આનંદની સાથે ભેગવે છે. “સિદ્ધાચત્તળે તં રેવ ઉમાળ લાંબપષ્યાહુ સત્તેર વર્તાવ્રયા નિવાં માળિયદ” સિદ્ધાયેતનનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું. તેમાં ૧૦૮ એક સે આઠ જીની પ્રતિમાઓ છે. ઈત્યાદિ તમામ વર્ણન પહેલાં કહ્યા પ્રમાણે કહી લેવું જોઈએ. અહીંયાં આઠ મંગલ દ્રવ્યનું અને ધૂપ કટાહાનું વર્ણન કરી લેવું જોઈએ. આ રીતે પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતનું કથન કરી લેવું જોઈએ. એ કથન કરીને દક્ષિણ દિશાની તરફ રહેલ અંજની પર્વતનું કથન સૂત્રકાર કરે છે. ‘તરથ जे से दाहिणिल्ले अंजणपव्वते तस्स गं चउदिसि चत्तारि गंदा पुक्खरिणो पण्णત્તાવો’ દક્ષિણ દિશાના જે અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીય છે. “ હા તેના નામે આ પ્રમાણે છે. “મા વિસાજી, કુમુચા, કુંડાીિ ” ભદ્રા ૧ વિશાલા ૨ કુમુદા ૩ અને પુંડરિકિણું ૪ કોઈ બીજે
સ્થળે તેમના નામે આ પ્રમાણે કહ્યા છે. જેમકે-ત્તર તૈ બાનંરા નંદ્રિવઢળા નંદુત્તરા ૧ નંદા ૨ આનંદા ૩ અને નંદિવર્ધના ૪ તેમાંથી પૂર્વ દિશામાં ભદ્રા-નંદેારા નામની પુષ્કરિણી છે. એ જ પ્રમાણે બાકીની બીજી ત્રણે પુષ્કરિણિયે બાકીની ત્રણ દિશામાં છે. “વેર હિમુશ્વચા, તં દેવ પળે સાવ સિદ્ધાચતir” આ બધાનું વર્ણન પહેલાં કહેવામાં આવી ગયા પ્રમાણે જ છે. અહીયાં પણ દધિમુખનું અને સિદ્ધાયતનેનું કથન કરી લેવું જોઈએ. અને જે પ્રમાણેનું વર્ણન આ સંબંધમાં પહેલા કર્યું છે એજ પ્રમાણેનું વર્ણન અહીંયાં પણ કરી લેવું “ત્તી પ્રદસ્વિમિસ્તે લંગ पव्वए तरस णं चउदिसिं चत्तारि गंदापुक्खिरिणीओ पण्णत्ताओ' पश्चिम ६॥ તરફ જે અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં પણ ચાર નંદા પુષ્કરિણ છે. “તે જ તેના નામે આ પ્રમાણે છે. “
iળા મોટ્ટાર ઘુ. માય પુસા (મારા વિસ્તાર મુદ્દા પુરિઝળ) નંદિસેણ ૧ અમોઘા ૨ ગતુપ ૩ અને સુદર્શન ૪ (ભદ્રા ૧ વિશાલા ૨ કુમુદા ૩ અને પુંડરિકિણી ૪ “R રેવ સર્વ માળિયā વાવ વિદાચ” સિદ્ધાયતના કથન સુધી તમામ કથન પહેલાં જેમ કહેવામાં આવી ગયેલ છે એ જ પ્રમાણે છે. દધિમુઓનું વર્ણન અને તેને અંગ પ્રત્યંગેનું વર્ણન પણ પહેલાની જેમજ છે. ‘તત્ય T जे से उत्तरिल्ले अंजणपव्वए तरस णं चउद्दिसिं चत्तारि गंदा पुक्खरिणीओ TUmત્તા ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશામાં પણ ચાર નંદા પુષ્કરિણીયે છે. “તેં કહ્યું તેના નામે આ પ્રમાણે છે– વિના વેગવંતી નરંત નિયા’ વિજયા ૧ નામની પુષ્કરિણી પૂર્વ દિશામાં દક્ષિણદિશામાં વૈજયન્તી ૨ પશ્ચિમ દિશામાં જયન્તો ૩ અને ઉત્તર દિશામાં અપરાજીત નામની પુષ્કરિણી છે. આ અંજન પર્વતના સંબંધનું અને સિદ્ધાયતન સુધિનું તમામ
જીવાભિગમસૂત્ર
૨૪૮