Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્ર્વક્ષ્ણ વિગેરે વિશેષણેા વાળે છે. યાવપ્રતિરૂપ છે. આ દ્વીપમાં બળવર્ મર્ બળવા મામા સ્ત્યોસેવા મહિઢિયા' અરૂણવર ભદ્ર અને અરૂણુવર મહાભદ્ર નામના એ દેવા રહે છે. તેઓ મદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. યાવત્ તેઓની સ્થિતિ એક ક્લ્યાપમની છે. તે કારણથી હું ગૌતમ ! આ દ્વીપનું એ પ્રમાણે નામ થયેલ છે. અહીયાં ચંદ્ર, સૂ` વિગેરે યેતિક દેવે સંબંધી કથન ક્ષીરાદ સમુદ્રના પ્રકરણ પ્રમાણે જ છે. ä બળવોતે વિ समुद्दे जाव देवा अरुणवर अरुणमहावराय एत्थ दो देवा सेसं तहेव' मेन પ્રમાણે અરૂણવર દ્વીપને અરૂણવર નામના સમુદ્ર ચારે તરફથી ઘેરીને રહેલ છે. આ સંબંધમાં જે કથન છે તે ક્ષેાદાદક સમુદ્રના કથન પ્રમાણે છે. ત્યાં મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા યાવત્ એક પલ્યાપમની સ્થિતિવાળા એ દેવા કે જેઓનું નામ અરૂણુ વર અને અરૂણુ મહાવર છે તે રહે છે. બળવ रोदणं समुदं अरुणवरावभासे णामं दीवेवट्टे जाव देवा अरुणवरावभास भद्दारुणवरावમાસ મહામદ્દા પથ હો તેવા મિિઢયા, અણવર સમુદ્રને અરૂણુવરાવભાસ નામના દ્વીપે ચારે બાજુથી ઘેરેલ છે. આ દ્વીપ પણ ગાળ અને ગેાળ વલયના જેલા આકાર વાળા છે. આ દ્વીપ પણ સમચક્રવાલ સંસ્થાનવાળા છે. વિષમચક્રવાલ સંસ્થાન વાળા નથી. વિગેરે પ્રકારથી ક્ષેાદાદક સમુદ્રના કથન પ્રમાણે છે અર્થાત્ ક્ષેાદોદકસમુદ્રના પ્રકરણમાં તેનું જે રીતે વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રકારથી એ તમામ પ્રકરણ અહીયાં પણ કહી લેવુ જોઇએ પરંતુ ત્યાં દેવેાના નામેા આ પ્રમાણે છે-અરૂણવર ભદ્ર અને અરૂણવર મહાભદ્ર તેમના પરિવાર વિગેરે તથા સ્થિતિ પૂર્વોક્ત પ્રમાણે જ છે. તથા આ દ્વીપનું એ પ્રમાણેનુ નામ થવામાં શું કારણ છે? એ સંબંધમાં પશુ સઘળું કથન પોતાની બુદ્ધી પ્રમાણે કરી લેવુ જોઇએ. આ દ્વીપમાં ચંદ્ર, સૂર્ય વગેરે યાતિષ્ક દેવો સખ્યાત છે. એજ પ્રમાણે અરૂણ દ્વીપ અને અણુસમુદ્ર અરૂણવર દ્વીપ અને અરૂણવર સમુદ્ર ૨ અરૂણાવરાવભાસ દ્વીપ અને અરૂણવરાભાસ સમુદ્ર ૩ એજ રીતે ત્રણ પ્રત્યવતાર વાળા કુંડળ દ્વીપ પણ છે. કુટજે રીતે દમર્ મા મા તો લેવા મહિદ્રઢિયા' અરૂણુવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલ કુંડલ નામના દ્વીપ છે આ દ્વીપ પણ વૃત્ત-અર્થાત્ ગોળ છે અને તેના આકાર ગોળ વલયના જેવો છે, વિગેરે પ્રકારથી તમામ વર્ણન ક્ષેદેદક સમુદ્રના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહીંયા કહી લેવું અહીંયાં જો કાંઈ અંતર છે તે તે દેવેાના સંબંધમાં છે, કેમકે અહીયાં કુંડલ ભદ્ર અને કુંડલ મહાભદ્ર આ નામેા વાળા દેવા રહે છે. એ દેવા મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. યાવત્ એક પૂત્યેાપમની સ્થિતિવાળા છે. આ શિવાય ખાકીનું બીજું તમામ કથન
જીવાભિગમસૂત્ર
૨૫૪