Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્ય ચન્દ્ર કે પરિવારાદિ કા કથન એવં જ્યોતિષ્મદેવ કી ચારગતિ કા નિરુપણ
ધ્રુવ સામર્થ્યની પ્રત્યાસત્તિથી હવે સૂત્રકાર યાતિષ્ઠ ચન્દ્ર અને સૂ સંબધીકથન કરે છે.-સ્થિñ મતે ! અંતિમમૂરિયાળ હિંદુ વિસ્તારાવા અનુપિ તુલ્હા વિ સમપિ' ઈત્યાદિ
ટીકા –ગૌતમસ્વામીએ આ સૂત્ર પાઠ દ્વારા પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કેહું ભગવન્ ચન્દ્ર અને સૂયૅના ક્ષેત્રની અપેક્ષાથી નીચે જે તારા-રૂપ-તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવ છે. તે શુ વ્રુતિ વિભવ, લેશ્યા વિગેરેની અપેક્ષાથી હીન છે ? અથવા ખરાખર છે? તથા ચંદ્ર અને સૂના વિમાનાની સાથે ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીમાં વ્યવસ્થિત જે તારા રૂપ દેવ છે, તેઓ શુ ચંદ્ર સૂર્ય દેવાની વ્રુતિની અપેક્ષાએ તેઓના વિભવ વિગેરેની અપેક્ષાથી હીન છે ? અથવા ખરાખર છે ? વિવિ તારાવા અનુપિ તુōા વિ' તથા જે તારારૂપ દેવ ચન્દ્ર અને સૂર્ય દેવાની ઉપર રહેલા છે તેઓ શું તેમની અપેક્ષાએ હીન છે ? અથવા ખરાખર છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હૈ ગૌતમ ! તા અસ્થિ' હા એજ પ્રમાણે છે. તે વેળઢેળ અંતે ! વ ges अत्थिणं चंदिम सूराणं जाव उप्पि पि तारारूवा अणुपि तुल्ला वि' डे ભગવત્ આપશ્રી એવું શા કારણથી કહેા છે, કે યાવત્ ચંદ્ર અને સૂચની ઉપર જે તારા રૂપ ધ્રુવ રહેલા છે તેઓ હીન પણ છે, અને ખરેખર પણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! ના નાળ તેસિં देवाणं तव नियमबम्भचेरवासाई ( उक्कडाई) भवंति तहा तहाणं तेसिं देवा પંડ્યું પળતિ અનુત્તેવા તુજ્ઞેય હે ગૌતમ! જેમ જેમ એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવાના પૂર્વ ભવમાં તપ અને અનુષ્ઠાન, નિયમ, અને બ્રહ્મચર્ય' વિગેરેનું પાલન વિગેરે ઉત્તમ કા` ઉત્કૃષ્ટ હૈાય છે, અથવા અનુ. ત્કૃષ્ટ હોય છે. એ એ પ્રકારથી તે તે દેવાના એ તારા રૂપ વિમાનના અધિઠાતાના ભવમાં અણુ પણું તુલ્ય પશુ હેાય છે, તે ≥ળનોયમા !
આ કારણથી હું ગૌતમ! મેં આ પૂર્વોક્ત કથન કરેલ છે. કે-અસ્થિળ પંતિમ મૂરિયાળ વિવિધતારા રૂપા અનુષિં તુરા વિ' યાવત્ ચંદ્ર અને સૂયૅની ઉપરના તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવ કાન્તિ વિગેરે ગુણેાથી હીન અથવા ખરાખર હેાય છે. કહ્યુ પણ છે કે
'गतिं गता ये खलु तारकासु हीनाः समाः कार्य वशाद्विशिष्टाः । चन्द्रादिपूर्ध्वं तद्धः समाने देवाद्युमन्तः, प्रतिभान्ति यान्ति ॥ १ હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-મેગરસ ાં અંતિમસૂિ
જીવાભિગમસૂત્ર
૨૭૬