Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્કટથી ભવધારણીયની અવગાહના ત્રણ રત્નિ-હાથે પ્રમાણની છે. હે ભગવન ! રૈવેયક દેવોના શરીરની અવગાહના કેટલી મોટી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! રૈવેયક દેવોને ભવધારણીય એક જ શરીર કહેવામાં આવેલ છે. તેમને ઉત્તરકિય શરીર કહેવામાં આવેલ નથી. જો કે ઉત્તરકિય શરીર ધારણ કરવાની તેઓની શક્તિ છે. તે પણ પ્રજનનો અભાવ હોવાથી તેઓ તેને ધારણ કરતા નથી. આ તેમનું ભવ ધારણીય શરીર જઘન્ય અવગાહનાની અપેક્ષાથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુનું હોય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના બે રનિ પ્રમાણુની હોય છે. એજ પ્રમાણે અનુત્તરપપાતિક દેવોની અવગાહનાના સંબંધમાં પણ કથન સમજી લેવું. પરંતુ અહીંયાં દેવોના શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી એક પત્નિ પ્રમાની હોય છે. “
સોસાળ; f સેવા સરીર સિંઘચળી quત્તા હે ભગવદ્ સૌધર્મ અને ઇશાન કલ્પના દેના શરીર ક્યા સંહનન વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! છછું સંઘચા સંચળી 10Uત્તા” હે ગૌતમ ! સંહનન છ પ્રકારના હોય છે. દેના શરીરે તે પૈકી એક પણ સંહનનવાળા હોતા નથી. કેમકે-નેવટ્રી, નેવ શિરા; નવિ
િળે સંઘચમચિ તેને વૈક્રિય શરીર હોય છે. તેથી તેઓમાં હાડકા હોતા નથી. તેમજ શિરા ગ્રીવા ધમની હોતી નથી. તથા નસો પણ હોતી નથી સ્નાયુ જાલ હોતા નથી. જેને વારા ફુ તા જ્ઞાવ તેસિં સંધાતા પરિજયંતિ પરંતુ જે પુદ્ગલો ઈષ્ટ, કાંત, પ્રિય, મનજ્ઞ, અને મન આમતર, હોય તેના સંઘાત પણાથી પરિણમી જાય છે. ‘ જુત્તરોવવાતિયાં આજ પ્રમાણે સંહનનના અભાવ રૂપ આ કથન વાનવ્યન્તર દેવોથી લઈને અનુત્તરપપાતિક દેના કથન સુધી સમજી લેવું.
આ પ્રમાણે દેમાં સંહનનો અભાવ બતાવીને હવે દેવોને કયું સંસ્થાન હોય છે, એ બતાવવામાં આવે છે.-આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-“સોશ્મીરાળરેવા સરીર જં સંચિા gumત્ત' હે ભગવદ્ સૌધર્મ અને ઈશાન ક૯૫ના જે દેવે છે. તેઓના શરીરે ક્યા સંસ્થાનવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! સુવિgા સરીર મવધાળિs=ા ચ ઉત્તરદિવા” હે ગૌતમ ! દેવોના શરીરે ભવધારણીય શરીર અને ઉત્તર વૈકિય શરીરના ભેદથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. “તલ્થ જે તે વધારળિજ્ઞા તે સમજવા સંજટિતા TUત્તા’ તેમાં જે ભવધારણીય શરીર હોય છે, તે સમચતુરસ સંસ્થાન વાળું હોય છે. કેમકે–દેવોના ભવપ્રત્યયને લઈને શુભ નામ કર્મના ઉદયને સદ્ભાવ રહે છે. તથા જે ઉત્તરકિય શરીર હોય છે. તેનું કઈ નિયત સંસ્થાન હોતું નથી. કેમકેતે અનેક સંસ્થાનેવાળું બનાવવામાં આવે
જીવાભિગમસૂત્ર
૩૨૧