Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ની પૂર્વક્રિશાના અંતમાં ‘ાજોસમુદ્ર પુરથિમદર્શી પશ્ચિમેળ સીચામા ईए उपि एत्थणं धाइयसंडस्स दीवस्स विजए णामं दारे पण्णत्ते' असो समुद्रना જે પૂર્વા છે, તેની પશ્ચિમ દિશામાં સીતા મહા નદીની ઉપર ધાતકીખ’ડનુ વિજય નામનું દ્વાર છે. ‘તું ચેવ માળ' જમૃદ્વીપમાં આવેલ વિજય દ્વારના વર્ષોંન પ્રમાણે આ વિજય દ્વારનું વર્ણન સમજી લેવું. વૈજયન્ત વિગેરે ત્રણ દ્વારાનું વર્ણન જેમ જ ખૂદ્વીપમાં આવેલ વૈજયન્ત વિગેરે દ્વારાનુ વર્ણન કરવામાં આવેલ છે, એજ પ્રમાણે તે ખધાનુ વર્ણન છે. હે ભગવન્ વિજયદેવની વિજયા નામની રાજધાની કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં એવુ કહેવુ જોઇએ કે-વિજયદેવની વિજયા રાજધાની વિજય દ્વારની પૂર્દિશામાં તિક્ અસખ્યાત દ્વીપમાં ૧૨ બાર ચેાજન આગળ જવાથી વિજયા નામની રાજધાની આવે છે.
તેનુ વર્ષોંન સંપૂર્ણ પણાથી જમૃદ્વીપમાં આવેલ વિજ્યા રાજધાનીના વર્ણન પ્રમાણે જ છે. ‘ટ્રીયમ્સ વત્તચા માળિયવા' ધાતકીખ'ડ દ્વીપનુ સમગ્ર વન જ ખૂદ્રીપના વર્ણન પ્રમાણે છે. અહીયાં વિસ્તાર થવાના ભયથી તેને અહી વર્ણવી ખતાવેલ નથી. તે તે ત્યાંના વર્ણન પ્રમાણે સમજી લેવું. વં ચત્તરિ વિ દ્વારા માળિયક્બા' જ ખૂદ્વીપના વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજીત એ ચારે દ્વારાનુ જે પ્રમાણે વર્ણન કરેલ છે, ખરેખર એજ પ્રમાણેનું વર્ણન ધાતકીખંડ દ્વીપના આ વિજ્ય, વૈજયન્ત વિગેરે ચારે દ્વારાનું પણ કરી લેવું ' धायइडस्स णं भंते! दीवस्स दारस्स यर एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते' હે ભગવન્ ! ધાતકીખંડ દ્વીપના દરેક દ્વારેનુ' પરસ્પરમાં એક બીજાનુ કેટલું 'તર કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમાં ! રૂમ નોચળસચરસ્સાનું સત્તાવીસંલોચગસહસ્સાનું સત્તવતીસે નોચળસ તિમ્નિય જોને વારસ ચર્ ગવાવાદ્ અંતરે વળત્તે' હે ગૌતમ ! ધાતકી ખંડ દ્વીપના દરેક દ્વારનું પરસ્પરમાં અતર દસ લાખ સત્યાવીસ હજાર સાત સે પાંત્રીસ ચેાજન અને ત્રણ કેસનુ કહેવામાં આવેલ છે. ‘ધાચસંહસ્ત નં મતે ! ટ્રીયમ્સ પશ્મા જોગ સમુમાં પુટ્ટા હે ભગવન્ ધાતકીખંડ દ્વીપના પ્રદેશેા કાલેદક સમુદ્રને સ્પર્શેલા છે? કે કાલેાદ સમુદ્રના પ્રદેશો ધાતકીખંડ દ્વીપના પ્રદેશને સ્પર્શેલા છે? આ પ્રમાણેના પ્રશ્ન અહીયાં જે પ્રમાણે પહેલાં પ્રશ્ન કરેલ એ જ પ્રમાણેના પ્રશ્ન કરી લેવે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- ૢતા છુટા’હા ગૌતમ ! કાલેાદ સમુદ્રના પ્રદેશા ધાતકીખંડ દ્વીપના પ્રદેશને સ્પર્શેલા છે. અને ધાતકીખંડના પ્રદેશેા કાલેાદ સમુદ્રના પ્રદેશને સ્પર્શેલા છે. તેળ મતે ! જિ ધાયસંડે રીવે હાજો સમુÈ' તા એ પ્રદેશા કાલેાદ સમુદ્રના
જીવાભિગમસૂત્ર
૧૯૭