Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌતમ ! કેટલાક જીવો ત્યાંજ ઉત્પન્ન થઈ જાય છે. અને કેટલાક જીવ અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. કેમકે દરેક જી પિતતાના કર્મો દ્વારા બદ્ધ રહે છે. હે ભગવન આ સમુદ્રનું નામ “ક્ષીરદ સમુદ્ર એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! વીરોવાસ સમુદ્રમાં ૩ હે ગૌતમ ! ક્ષીરદ સમુદ્રનું જલ ‘વંદું ગુરુમઇંહિતાવતે રળો ચાવંત चक्कवट्टिस्स उवद्रित्ते आसायणिज्जे विस्सायणिज्जे पीणणिज्जे जाव सव्विदियगात પલ્ફાળિજો નાવ વજે વિતે વાવ ” ખાંડ ગોળ અને સાકર મેળવીને ચાતુરંત કવતિ માટે ધીમી એવી અગ્નિ પર ઉકાળવામાં આવેલ દૂધને જે સ્વાદ હોય છે, તે તેનો સ્વાદ છે? અથવા વિશેષ પ્રકારના સ્વાદ વાળો છે દીપનીય છે સમસ્ત ઇન્દ્રિયે શરીર અને મનને આનંદ આપ નાર થાય છે, વિશેષ પ્રકારના વર્ણથી, રસથી અને સુકમળ સ્પર્શ વિગેરેથી યુક્ત છે તેથી તેનું એ પ્રમાણેનું નામ કહેવામાં આવેલ છે.
આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“મવે જાજે સિવા હે ભગવન ક્ષીરસમુદ્રનું જલ ચકવતિ માટે તૈયાર કરવામાં આવેલ દૂધનાજ જેવું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- રૂદ્દે સમ” હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે“વીસ નં ૨ ઇત્તો / રેવ વાવ બાસાઇi Tuત્તે શીદ સમુદ્રનું જળ તે આ દૂધથી પણ વધારે ઈveતર યાવત્ આસ્વાદનીય કહેવામાં આવેલ છે. “વિમઢ વિમઝqમાં રહ્યું તેવા માહિઢિયા વાવ પરિવસંતિ” અહિયાં વિમલ અને વિમલપ્રભ નામના બે દેવે નિવાસ કરે છે. “તે ” આ કારણથી આ સમુદ્રનું નામ “ક્ષીરેદસમુદ્ર એ પ્રમાણે કહેવાયેલ છે. “સન્ન - વાવ ત” અહીયાં ચંદ્ર સૂર્ય વિગેરે પાંચ પ્રકારના નિષ્ણદેવે સંખ્યાત છે. આ સંબંધી પ્રશ્ન જેમ પહેલા કરવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણેના પ્રશ્નોત્તર અહીયાં પણ કરી લેવા જોઈએ. એ સૂ. ૧૦૦ છે
“હીરો સમુદં ધરે નામં વીવે દે વાટાઘાણંદિ' ઈત્યાદિ
ટીકાથ–ક્ષીર સમુદ્રને ચારે બાજુએ વીંટળાઈને ધૃતવર નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપનો આકાર ગોળ છે. અને વલયને જે આકાર હોય છે. તેના જેવો ગોળ આકારવાળે વૃતવરદ્વીપ છે. “સમજવા નો વિરમ જરવા આ વૃતવરદ્વીપ સમચકવાલ વિષ્કભથી યુક્ત છે. વિષમચક્રવાળથી યુક્ત નથી. ચકવાલ સંસ્થાન સમ અને વિષમ બન્ને પ્રકારનું હોય છે. તેથી અહીયાં એવું કહેવામાં આવ્યું છે કે આ સમચક્રવાલ વિષ્કભ વાળો છે. વિષમચકવાલ સંસ્થાનવાળે નથી. “સંગવિતરરંપત્તિ સિગાવ અpો હે ભગવન એને ચક્રવાલ વિખંભ કેટલું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી એ કહ્યું કે–તેનો ચકવાલ વિધ્વંભ સંખ્યાત હજાર એજનને છે. અને તેની જીવાભિગમસૂત્ર
૨૩૭