Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-गोयमा बाहिरएसु णं समुद्देसु बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगताए वक्कमंति विउक्कमति चयंति उवचयंति से तेणटेणं एवं वुच्चइ बाहिरगा સમુદા ઉUDIT વાવ મમાહિત્તા વિડંતિ હે ગૌતમ ! બહારના સમોસ અનેક ઉદક યુનિક છે અને પુગલે મેઘ વૃષ્ટિવિના ત્યાં જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન થતા રહે છે. અર્થાત્ કેટલાક જલકાયિક જીવે ત્યાં જાય છે. અને કેટલાક જલકાયિકે ત્યાં ઉત્પન્ન થાય છે. તથા કેટલાક પુદ્ગલેનો ત્યાં ચય થાય છે. અને ઉપચય થાય છે. સૂત્રમાં જે “અપમત્તિ, દયામત્તિ’ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જળકાયિક જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. અને “જયંતિ ચંતિ’ એ પ્રમાણે જે કહેલ છે તે પુદ્ગલની અપેક્ષાને લઈને કહેવામાં આવેલ છે. કેમકે તેમાંજ ચય અને ઉપચય થાય છે. એ જ કારણથી હે ગૌતમ ! મેં એવું કહેલ છે. કે–બહારના સમુદ્રો પાણીથી ભરેલા છે. યાવત્ પાણીથી પૂરેપૂરા ભરેલા ઘડા જેવા છે. જે સૂ. ૯૧ છે લવણસમુદ્ર કે ઉદ્દેધ પરિવૃદ્ધિ એવં ગોતીર્થ કા નિરુપણ
ઉધ પરિવૃદ્ધિનું કથન વળ સમુરે જેવā sāરિવુદૃઢી પત્ત' ઇત્યાદિ ટીકાર્ય–ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે “ઢવ મંતે ! સમુદે જેવાં વેદરિવુઢીe gov' હે ભગવન્! લવણસમુદ્ર ઉધની પરિદ્ધિથી કેટલા જનને કહેવામાં આવેલ છે? અર્થાત્ જંબુદ્વીપની વેદિકાના અંતભાગ થી લઈને તથા લવણ સમુદ્રની વેદિકાના અંતભાગ સુધી લવણસમુદ્રની બને બાજી કેટલા જનની ઉધની ઉંડાઈ છે. અર્થાત્ ભરતી થતી કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોય ! સ્રવાસ થં સમુહૂંस्स उभओ पासि पंचाणउति पंचाणउति पदेसं गंता पदेसं उव्वेहपरिवुड्ढीए guત્તે’ હે ગૌતમ! લવણ સમુદ્રની બન્ને તરફ ૯૫ પંચાણ ૯૫ પંચાણું પ્રદેશ જવાથી અર્થાત્ જબૂદ્વીપના વેદિકાન્તથી અને લવણસમુદ્રના વેદિકાન્તથી બન્ને બાજુએ ૯૫ પંચાણું ૯૫ પંચાણું પ્રદેશ રૂપ સ્થાન પર જવાથી ત્યાં એક પ્રદેશ રૂપ જે સ્થાન આવે છે. તે ઉદ્દેશ અને પરિવૃદ્ધિની અપેક્ષાએ બસ રેણુ વિગેરે રૂપ કહેવામાં આવેલ છે. પંજાતિ પંચાગરિ
જીવાભિગમસૂત્ર
૧૮૫