Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધજાએ છે. એ એકની ઉપર એક છે. અને નાની નાની અનેક પતાકાતિ પતાકાઓથી યુક્ત છે. ‘સંપૂર્ણ ાં મુસળાઇ જુવારુસનામધેના વનત્તા' આ જબૂ સુદર્શનાના ૧૨ બાર નામેા આ પ્રમાણે છે-‘મુમળા અમોદ્દા ચ મુયુદ્રાનસોદા' તેનુ દČન સુંદર છે. તે નયનમનેહર હેાવાથી તેનું એક નામ સુદના એ પ્રમાણે છે. બીજુ નામ તે બ્ય ન હોવાના કારણે અમેઘા એ પ્રમાણે છે કેમકે એ સ્વસ્વામિ ભાવથી જ્ઞાત થતું થકું જ બુઢીપમાં અધિપતિપણાને સ્થાપિત કરે છે. તેના વિના તેમાં સ્વસ્વામી ભાવ જ બની શકતા નથી તેથી તેનું એ નામ સફળ થાય છે. ર તેનું ત્રીજું નામ સુપ્રબુદ્ધા એ પ્રમાણે છે. કેમ કે તે નિરંતર . મણિકનક અને રત્નાની ચમકથી હમેશાં બુદ્ધના જેવી પ્રબુદ્ધ રહે છે. ૩ તેનું ચાથું નામ યશેાધરા એ પ્રમાણે છે કેમકે તે સકલ ભુવનવ્યાપી યશાભાગી છે. તેનુ કારણ એ છે કે એ જ અન્ય જ વૃક્ષેાથી યુક્ત છે. આવા યશ એને જ મળેલ છે. ખીજાને નહીં. ૪ પાંચમું નામ ‘વિવેદ. નવૂ સોનગસ્સા, ખિચચા, નિષ્નમંદિયા' વિદેહજ પૂ એ પ્રમાણે છે, પ તેનું છઠ્ઠુ નામ સૌમનસ્યા છે. તેનું કારણુ એ છે કે-તેને જોનારાઓનુ' મન દુષ્ટ ખરાખ થતું નથી. ૬ તેનું સાતમુ નામ નિયતા છે, કેમકે તે શાશ્વતિક છે. છ તેનું આઠમુ નામ નિત્યમાંડતા છે, કેમકે તે સદા આભૂષણેાથી ભૂષિત રહે છે. ‘મુમદ્દાચ' તેનુ' હું નવમું નામ સુભદ્રા છે. કેમકે તે મંગલ કારી મનાય છે. ૯ વિસાાય' તેનું દસમું નામ વિશાલા છે. કેમકે તે વિશેષ વિસ્તારવાળુ છે. ૧૦ તેનુ ૧૧ મું નામ ‘મુદ્ગાચા’સુજાતા છે, તે શાભન જન્મથી યુક્ત છે. ૧૧ ‘કુમળીતિયા’ અને તેનું ખારમું નામ સુમનીતિકા છે. કેમકે તેનાથી સુણિની માફક મન નિર્મળ થાય છે. ૧૨ પ્રાકૃત હેાવાથી આ રૂપાની સિદ્ધિ થયેલ છે. ‘તદ્નેવ સુસંસળા સંવૃત્ત નામધેન્ના સુવાસ' આ પ્રમાણે આ જ મુદČનાના ખાર નામેા કહ્યા છે.
સે મેળઢેળ મતે ! વૅ વષર્ સંપૂપુર્વના સંવૃત્ત' હે ભગવન ! આપ એવુ શા કારણથી કડા છે કે આ જંબૂસુદના છે ? અર્થાત્ જ ખૂસુદના એ પ્રમાણે નામ થવાનું શુ' કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે
જીવાભિગમસૂત્ર
૧૩૭