Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવિષ્યમાં પણ રહેશે, આ પદ્મવરવેદિકા દ્રવ્ય દૃષ્ટિથી નિત્ય ધ્રુવ, અક્ષય, અને શાશ્વતી છે. જગતીની ઉપર અને પદ્મવર વેદિકાની બહાર એક એક મહાન વનષન્ડ છે. આ વનડે એ ચેાજનના ચક્રવાલ વિષ્ણુભની અપેક્ષાથી છે. તેને પરિક્ષેપ જગતીની ખરેખર છે, તે કૃષ્ણ અને કૃષ્ણાવભાસ વાળુ છે. યાવત્ તેમાં અનેક ગાડાએ, રથા, અને યાન વાહના ઉભા રહે છે. તે સુરમ્ય વગેરે પ્રાસાદિક છે, લક્ષ્ણ અને અચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. વિગેરે પ્રકારથી પદ્મવર વેદિકા અને વનખંડનુ વર્ણન છે. આ બહુસમ રમણીય ભૂમિભાગ એવા જણાય છે કે-જેમ મુરજ અથવા મૃદંગના તલભાગ સમતલ હાય છે, યાવત્ તેમાં અનેક ધ્રુવે અને દૈવિયે ઉઠે બેસે છે, અહીયાં આ ભૂમિભાગનું વર્ણન આ પ્રમાણે છે—‘ત્રાહિઙ્ગપુરમિતિવા, મૃમિતિયા, સર स्तलमिति वा करतलमितिवा, आदर्शमण्डलमितिवा, चन्द्रमण्डलमितिवा सूर्यमण्डल - મિતિયા, પ્રચર્મેતિવા' આ બધાજ પઢની વ્યાખ્યા પાછળ કરવામાં આવી ગયેલ છે. આ ભૂમિભાગના વર્ણનમાં પહેલાં કહેવામાં આવી ગયેલ તમામ પાડ कल्याणकर्मणां फलविशेषं प्रत्यनुभवन्तो यथासुखं विहरन्ति मा थन પન્તના ગ્રહણ થયેલ છે. ‘તમ ળ યદુસમરમપ્તિસમૂમિમાસ વઘુમાવેલમાળે થ નં ன் सुट्टियस्स लबणाविइस्स एगे महं अइक्किलावासे नाम भोमेज्जविहारे पण्णत्ते' અહુસમરમણીય ભૂમિ ભાગની ખરાખર મધ્યભાગમાં લવણુસમુદ્રાધિપતિ સુસ્થિત નામના દેવનું એક વિશાળ આક્રીડાવાસ નામના ભૌમેય વિહાર કહેવામાં આવેલ છે. આ વિહાર ‘વાર્તાનું નોચળારૂં ગદ્યનોયાં મુખ્યત્તન છત્તીસં નોયળારૂં હોલ च विक्खंभेणं अणेगखंभसतसन्निविट्टे भवणवण्णओ भाणियव्वो' ६२॥ साडी
ખાસઠ ચાજનના ઉંચા છે. ૩૧ સવા એકત્રીસ ચેાજનનેા તેના વિઘ્નલ અર્થાત્ પહેાળાઇ છે. એ સેંકડા સ્તંભેાની ઉપર ઉભા રહેલ છે. ‘ગમ્યુ તમુક્તવસ્ત્ર - वैदिकातोरणवररचितशालभञ्जिकः मुश्लिष्ट विशिष्टलष्ट संस्थितः' ઈત્યાદિ પ્રકારથી આ વિહારના વનમાં પહેલાં જે વિશેષણા કહેવામાં આવેલા છે, તે વિશેષણાથી પશુ આનું વર્ણન કરી લેવું. આ વર્ણનમાં જ ઉલ્લાકનુ વર્ણન પણ આવી જાય છે. ‘બીજાવાસસનું મોમેગ્નેવિહારસ્ત ઝંતો વસ્તુસમળિને ભૂમિમાળે વળત્તે નાત્ર મળીનું જાસો' આ ક્રીડાવાસ ભૌમેય વિહારની અંદરના ભૂમિભાગ
જીવાભિગમસૂત્ર
૧૬૮