Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બન્નેનું વર્ણન જે પ્રમાણે પાછલા સૂત્રમાં કરવામાં આવેલ છે. એ પ્રમાણે કરી લેવું. તેમજ જેનું વર્ણન જગતીની માફક કરેલું છે, એવીએ પદ્મવર વેદિકાના બહારના ભાગમાં એક વિશાલ વનખંડ છે, આ વનખંડ કૃષ્ણ કૃષ્ણાવભાસ વિગેરે પ્રતિરૂપ સુધિના વિશેષણે વાળે છે. તેના ચક્રવાલ વિષ્ણુભ કઇક એ એ યેાજનનેા છે. તે અનેક શકટા-ગાડાએ રથા, વિગેરે વાહનાનુ સ્થાન છે. ોધૂમÇ j બાવાસયસર્વદુસમરમળિક્ને ભૂમિને પન્નTM” આ ગાસ્નૂલ આવાસ પતની ઉપરના જે ભાગ છે, તે બહુ સમરમણીય છે. તેનું વર્ણન સ ચધા નામ: હિંદુ મિતિવા, મૃëતમિતિ વા, સરહતટમિતિ વા, તમિતિ યા, ગીતમિતિવા, ચન્દ્રમ-મિતિ વા, सूर्यमण्डलमिति વ, उरभचमे ति વા, वृषभचर्मेति वा, यावत् द्वीपिचर्मेति वा विगेरे
પઢો દ્વારા પહેલાં જેમ વર્ણન કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ કરી લેવું. અને તે વર્ષોંન‘વિધઃ પંચ નર્મળિમિથ્યોગોમિત્તો ચાવત્ યથા મુવં વિદુરન્તિ' આ અંતિમ પદે સુધી કરી લેવું આ બધા પદોની વ્યાખ્યા પહેલાં યથાસ્થાન કરવામાં આવી ગયેલ છે. ‘તરસ વધુ સમરશિયનસ भूमिभागस्स बहुमज्झसभाए एत्थ णं एगे महं पासाथवडे सए पण्णत्ते' मे महुસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્ય ભાગમાં એક વિશાલ પ્રાસાદાવત સક છે. આ પ્રાસાદાવતકનું વર્ણન વિજય દેવના પ્રાસાદાવતસકના વર્ણન પ્રમાણે છે. તેમ સમજવું. તેથી તે ‘વાવરૃ નોચનાં ૩૪ ઉચ્ચત્તળ તં ચૈત્ર થમાાં અદ્ર ચામવિવર્ણમેળ વળો નાવ સીદ્દામાં સર્જાવા દુરા સાડી ખાસઠ ચેાજનની લંબાઈ પહેાળાઇ વાળુ છે. યાવત્ તે સપરિવાર સિંહાસનથી યુકત છે. તે વેળટ્રેનં મંતે ! વં પુષ્પ શોધૂમે બાવાલવ્ય' હે ભગવન્ ! આ પર્યંતનું નામ ગાસ્તુભ આવાસ પત એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—પોયમા ! ગોધૂમેળ બાવાન पव्व तत्थ तत्थ देसे तर्हि तहिं बहुओ खुड्डा खुड्डियाओ जाव गोथूभवणाई बहु उप्पलाई तहेव जाव गोथूभे तत्थ देवे महढिए जाव पलिओवम ત્રિફણ વિસ' હે ગૌતમ ! ગેસ્તૂપ આવાસ પર્યંત પર સ્થળે સ્થળે ઘણી નાની મેઢી વાવા છે. યાવત્ ગાસ્તૂપના વર્ણન પ્રમાણેના ઉપલા છે. કુમુદો છે. પદ્મો છે. કમળા છે. પુંડરીકેા છે અને મહાપુ ડરીકે છે. અને એક લાખ પાત્રાવાળા કમળે છે. આ રીતે આ બધું કથન પહેલાના વન પ્રમાણે જ છે. યાવત્ અહીયાં ગૈાસ્તંભ નામના દેવ રહે છે. આ દેવ મહ
જીવાભિગમસૂત્ર
૧૫૭