Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઋષેિ મેતે ! વત્તા યુર” ઈત્યાદિ
ટીકાથ– આ હદ સંબંધી કથનમાં શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-“દિ મંતે ! ઉત્તરાણ ફુમાણ નીવંત નામ હે જો ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલવંત નામનું હદ કયાં આગળ આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! અને યમક પર્વતની દક્ષિણ દિશાથી ચોરસે વોયસ જ્ઞાતિમા’ ૮૩૪ 3 આઠસો ત્રીસ સાતિયા ચાર
જન દૂર સીતા નામની મહા નદી બહુમધ્ય દેશભાગમાં ઉત્તરકુરૂનું નીલ. વંત નામનું હદ કહેલ છે. “વત્તર વિનાયg પાન પરીવિચ્છિન્ને’ એ હદ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. અને પૂર્વ પશ્ચિમ સુધી પહોળું છે. “ जोयणसहस्सं आयामिणं पंच जोयणसयाई विक्खंभेणं दस जोयणाई उव्वेहेणं
છે તો વાનસ્તે એ એક હજાર એજનનું લાંબુ અને પાંચસો જન પહોળું છે, અને ૧૦ દસ જન ઉંડુ છે, આકાશ અને સ્ફટિક મણિના જેવું નિર્મળ છે. ચિકણું છે. તેના કિનારાઓ ચાંદીના બનેલા છે. યાવત્ ‘ મમંત્તમ છપનિમિઘુપરિચરિત્ત તેમાં માંછલાઓ અને કાચબાઓ તથા મગર વિગેરે જીવ આમ તેમ ફરતા રહે છે. તેના કિનારાઓ પર પક્ષિયેના જોડલા બેસી રહે છે. વિગેરે પ્રકારના તમામ વિશેષણો જે પ્રમાણે જગતીની ઉપરની વાવના વર્ણનમાં કહેલા છે. એ જ પ્રમાણેના તમામ વિશેષણો અહીંયાં પણ કહેવા જોઈએ. આ હદ “સોળે ચાર ખુણાઓવાળું છે. “સમતીરે' સરખા કિનારાવાળું છે. બાદ હવે યાવત્ પ્રતિરૂપ છે. અહીયાં યાવતું શબ્દથી “પૃષ્ટો, પૃષ્ટો, નિરો, निष्पंको निष्कंटकच्छायः सोद्योतः समरीचिकः सप्रभः प्रासादीयो दर्शनीयोऽभिरूपः' આ બધા વિશેષણે ગ્રહણ કરાયા છે. “મો વાર્ષિ વેદિય મારૂચાર્દિ વાર્દિ સવ્યો રમંતા સંરિજિત્તે’ તેની બંને બાજુ બે પાવર વેદિકાઓ
છે. બે વન ખંડ છે. “રાષ્ટ્ર વિ વUTબો જે પ્રમાણે પદ્વવર વેદિકાનું અને વનખંડનું પહેલાં વર્ણન જગતીના વર્ણનમાં સારી રીતે કરવામાં આવેલ છે એજ પ્રમાણેનું તમામ વર્ણન આ બન્ને પાવર વેદિકાઓનું અહીંયાં સમજી લેવું. “તત્તનું નવંતi રસ તી તથ ના વેવે તિસોવાળકિરવી Tumત્તા” આ નીલવંત હદની ત્રિસ પાન પંક્તિ છે. અને તે અનેક છે. અને અલગ અલગ જગ્યાએ છે. “જો માવો , તાવ તોત્તિ’ તેનું વર્ણન થાવત્ તેરણના કથન પર્યન્તનું પહેલાં જે પ્રમાણે વર્ણવ્યું છે એ જ પ્રમાણેનું વર્ણન અહીયાં પણ કરી લેવું જેમકે--આ ત્રિસપાન પ્રતિરૂપકેની નીવ-મૂલ ભાગ વજા મય છે. નીવની ઉપરને ભાગ અરિષ્ટ રત્નમય છે. તેના સ્તંભ વૈર્યમય છે. ફલક-પાટિયા સેના અને રૂપાના છે. તેની સંધિ વમય છે. તેની સૂચિ લેહિતાક્ષ મય છે. અનેક મણિય અવલંબને છે. આ ત્રિપાન પ્રતિરૂપકેમાંથી દરેક ત્રિસે પાન પ્રતિરૂપકની આગળ તેરણ છે. એ તારણો જીવાભિગમસૂત્ર
૧૧૫