Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિજયા રાજધાનીને અદિમંતર, વાચિ’ અંદર અને બહારથી બધી બાજુથી ‘ચિત્તસમ્મøિતોહિત' પાણીના છંટકાવ કરીને તથા લુંછી પૂછીને તથા તેને લીપી પાતીને તેની ‘સિત્તેપુર સમયુ ંતરાવળીયિં નેતિ' તેની ગલિયાને તેના બજારના રસ્તાઓને એકદમ સાફ સુફ કરવામાં લાગેલા હતા. બેફા તેના વિનય રાયન મંચાતિમંચઋહિત નેતિ' એ વખતે કેટલાક દેવા વિજયા રાજધાનીને મચેાની ઉપર મચા જેમાં પાથરવામાં આવે તેવા પ્રકારથી શણ ગારવામાં લાગેલા હતા. વેઢ્યા તેવા વિનય રાયને નાળવિદ રાચનિય અભિય નવિનયવેલવન્તી વાતિવકામંકિય રે ત્તિ કેટલાક દેવા વિજયા રાજધાનીને અનેક પ્રકારના રંગોથી રંગવામાં તેમજ જય સૂચક વિજય વૈજયન્તી નામની ધજાઓની ઉપર ધાએથી શણગારવામાં લાગ્યા હતા, ‘અર્ધ્વાચા ફેવા વિનય રાય”િ સ્રાવોચ િરેતિ' કેટલાક દેવા એ વિજયા રાજધાનીને ગામય ગાયના છાણ વિગેરેથી લીપવામાં લાગેલા હતા અને પાણી વિગેરેથી તરબળ કરવામાં લાગેલા હતા. અથવા તેમાં સ્થળે સ્થળે ચંદરવા આંધવામાં લીગેલા હતા. ‘અલ્પેશયા સેવા વિનયંત્યાળ'કેટલાક દેવે એ વિજયા રાજધાનીને ‘ગોસીસસરસત્તચંદ્દિવાહિતનું રેતિ' ગાશીષ ચંદન સરસ રકત ચંદન અને દર ચંદનના લેપથી પોતાના હાથોમાં લેપ કરીને પાંચે આંગળીયાથી યુકત એવા છાપવાળી બનાવી રહ્યા હતા અર્થાત્ હાથના થાપા લગાવી રહ્યા હતા. ‘વેચા' કેટલાક દેવા ‘વિજ્ઞયંચજ્ઞાનં' વિજયા રાજધાનીને 'उवचिय चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागं નેતિ' દરેક દરવાજા એની ઉપર કે જ્યાં ચંદન કલશે। રાખવામાં આવેલા હતા અને તેનાજ તારણાથી જ્યાંના દરેક દ્વારા સજાવવામાં આવેલા હેાય એવા બનાવવામાં એવા અનાવવામાં લાગેલા હતા. ‘વેળા તેવા વિજ્ઞયં રાયહાનિ કેટલાક દેવાએ વિજયા રાજધાનીને ‘સત્તાતત્તવિવુવટવાચિમસ્જીદ્દામજાવ નેતિ’ ઉપરથી નીચે સુધી લટકાવવાવાળી મેટીમેટી ગેાળ આકારની પુષ્પાની માળાએથી શણગારી રહ્યા હતા. ‘બવેળા તેવા વિજ્ઞયં યાનાિ' કેટલાક દેવાએ વિજયા રાજધાનીને ‘પંચયળસલપુરમમુવવુપુ ગાયા ચિં 'ત્તિ' પાંચ રંગના ઉત્તમ અને સુગંધવાળા પુષ્પાના ઢગલા વાળી બનાવી રહ્યા હતા. ‘પેથા તેવા વિલય રાયન' કેટલાક દેવાએ વિજયા રાજધાનીને જાજાગુણવરનું યુવતુ નાપૂવમધમવાયમાળાપુર્ પૂયામિામ રે ત્તિ કૃષ્ણ અગુરૂ, ઉત્તમકુ દુરૂકક, અને તુરૂક,લાખાનને સળગાવીને તેમાંથી નીકળતી સુગંધવાળી બનાવતા હતા. ‘મુાંધવાંધિયાધવટ્ટિસૂચ’ આકારણથી એ વિજયા રાજધાની એવી લાગતી હતી કે જાણે આ નગરી વિશેષ પ્રકારના સુગંધ દ્રષ્યની વૃત્તિકા -વાટજ છે. આ બધા વિશેષણાની વ્યાખ્યા વિજયા રાજધાનીના પ્રકરણમાં
જીવાભિગમસૂત્ર
૮૩