Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘દિગંમંતે ! ચાળી વૈજ્ઞયંતરસ વેનચંતે નામ' હે ભગવન્ જયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની કયાં આગળ આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘વનચંતપ્ત વારસાòિ નાવ વેનચંતે વે' હું ગૌતમ ! વૈજયન્ત દ્વારની પશ્ચિમ દિશામાં તિય અસંખ્યાત દ્વીપે। અને સમુદ્રોને એળગીને ખીજા જમૂદ્રીપ નામના દ્વીપમાં ૧૨ ખાર હજાર ચૈાજન પ્રમાણ સમુદ્રની અંદર જવાથી વૈજયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની આવેલ છે. આ રાજધાનીની લખાઇ ખાર હજાર ચેાજનની છે. તથા તેની પહેાળાઇ પણ ૧૨ ખાર હજાર ચેાજનની છે. તથા તેના પરિક્ષેપ-પરિધિ -ઘેરાવા ૩૭૯૪૮ સાડત્રીસ હજાર નવસો અડતાલીસ ચેાજનથી પણ કઇંક વધારે છે. આ રાજધાની ચારે બાજુથી એક પ્રાકાર-કાટથી વી ટળાયેલી છે, એ પ્રાકાર ૩૭ાા સાડી સાડત્રીસ યેાજનની ઉંચાઈ વાળા છે. મૂળ ભાગમાં તેના વિસ્તાર ૧૨૫ સાડા બાર યેાજનને છે. મધ્યમા સવા છ ચેાજનના છે. અને ઉપરના ભાગમાં ત્રણ યાજન અને અર્ધા કેશના છે, અર્થાત્ તે મૂળમાં વિસ્તાર વાળા છે. મધ્યમા સંકુચિત-સંકડાયેલ અને ઉપરના ભાગમાં પાતળા છે. તે બહારના ભાગમાં ગાળ છે. અને અંદરના ભાગમાં ચાખણિયો છે. તેથી ગાયના પુંછના જેવા આકાર હોય છે તેવા તેના આકાર છે. તે સંપૂર્ણપણે સુવર્ણ મય છે. તેમજ નિળ યાવત્ પ્રતિરૂપ છે. ઇત્યાદિ પ્રકારથી તેનુ સઘળુ વર્ણન વિજય રાજધાનીના વર્ણન પ્રમાણે જ સમજી લેવુ.
હિા મતે ! નંબુદ્રીવલ્સ ટીવસ નયંતે નામ વારે પત્તે' હે ભગવન જદ્દીપનું ત્રીજુ જે જયન્ત નામનુ દ્વાર છે તે કયાં આવેલ છે ? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નવુદ્દાને રીવે મંત્રાસ પત્રચણ પસ્થિમેળ' હે ગૌતમ ! જ દ્વીપના મેરૂ પ`તની પશ્ચિમ દિશામાં ‘વળયાહીન નોયનસહસા ૪૫ પિસ્તાળીસ હજાર યજન આગળ જવાથી ‘ઝૈનુદ્દીવવચ્ચેસ્થિમવેરતે' એ જ ખૂદ્રીપની પશ્ચિમ દિશાના અંતભાગમાં ‘નળસમુદ્ વસ્થિમદ્રુણ્ણ પુધ્ધિમેળ' લવણુ સમુદ્રના પશ્ચિમાની પૂર્વદિશામાં ‘સીબોર્ાÇ માનટ્વી” સીતાદા મહાનદીના ‘’િઉપર ‘હસ્થ ળ નંવુદ્દીવાલ નયંતે નામ તારે
ત્તે' જ ખૂદ્રીપનુ જયંત નામનું ત્રીજું દ્વાર છે. તે ચેવ સે વમાન” તેનું પ્રમાણ વિગેરે તમામ પ્રકારનુ કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે તેમ સમજવુ”. નિ અંતે ! નંબુદ્દીનમ્સ બાર નામવારે વળત્તે' હે ભગવન જમૂદ્રીપ નામના દ્વીપનું અપરાજીત નામનું ચેાથું દ્વાર કયાં આગળ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા! મÉ ઉત્તરે નં વળયાજીીસ ગોયન સન્નારૂં અવાદી' હે ગૌતમ ! જ ખૂદ્વીપમાં આવેલ મેરૂ પતથી ૪૫ પિસ્તાળીસ હજાર યોજન આગળ જવાથી ‘અંબુદ્દીને ત્તવે તે ’
જીવાભિગમસૂત્ર
૧૦૨