Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિવાર વિગેરે પ્રકારની ત્રાદ્ધિ પૂર્વક “ ઘણા મોટા તેજ પૂર્વક મા વહે પિત પિતાના હાથી, ઘોડા, રથ, પદાતિ–પાયદળ સૈન્યની સાથે સાથે “મહા સમુદ્ર પિતા પોતાના સ્વામી વિગેરે અભ્યદયની સાથે સાથે મદા નમસમી વઘુઘવારિત તથા એક સાથે ઘણાજ સુંદર પ્રકારથી ચતુર પુરૂ દ્વારા વગાડવામાં આવેલા વજાઓના અવાજ પૂર્વક “સંa TV દક્ષિરિમુવરમુહિમુર્થાત્ સુદિ દુદુનિવોસવંનિનાહિતરવેણં તથા શંખ, પણવ, ભંડ એ નામનું વાદ્ય પટહ ભેરી ઢાલ, ઝાલર, નગારા મુરજ-મર્દલ મૃદંગ નાના આકારનું વાદ્ય વિશેષ તબલા હડુકક–મોટા આકારનું વાઘવિશેષ તબલા તથા ઘંટા વિગેરેને લગાડવાથી જે તેને વગાડયા પછી પણ રણકાર નીકળયા કરે છે. એ બધાજ પ્રકારના શબ્દો પૂર્વક “ના મશા હુંમળેખે
ચિંતિ’ જે પ્રમાણે ઈદ્રને અભિષેક કરવામાં આવે છે. તે પ્રમાણે ઘણાજ આથી એ વિજયદેવને ઈન્દ્ર પદમાં અભિષેક કર્યો “ત તરસ વિના સેક્સ મસ્તા માં ફુલોમેસેસિ વમળત્તિ’ એ પ્રમાણે ઘણાજ ઠાઠમાઠ સમારેહ પૂર્વક જ્યારે વિજય દેવને ઈન્દ્રપદને અભિષેક થતો હતો ત્યારે જેगइया देवा णच्चोदगं णातिमटियं पविरलफुसियं दिव्वं सुरभिं रयरेणुविणासणं गंधोસાવલ્લે જરાંતિ કેટલાક દેએ મેઘના રૂપ ધારણ કરીને વિજયા રાજધાનીમાં જલથી છંટકાવ કર્યો એ છંટકાવમાં વધારે પડતા પાણિનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો એ છંટકાવ કેવળ એટલેજ કર્યો હતો કે જેથી રસ્તાઓમાં કાદવ ન થાય એ રીતથી વિરલ બીંદુઓ વાળું પાણી છાંટવામાં આવેલ જેથી ઉડતી ધૂળ રસ્તામાં જામી ગઈ. આ રીતે પાણીના બિંદુઓનો અને રસ્તાની ધૂળને કેવળ પરસ્પર સ્પર્શ માત્રજ થયા. જેથી રસ્તામાં કાદવ ન થયો. કેટલાક દેવેએ તે સમયે રજણને શમાવનારા નાના મોટા ધૂળના કણને શમન કરવાવાળા એવા દિવ્ય અને સુગંધીવાળા જળને વરસાદ વરસાવ્યા. “જના સેવા તિર્થ ચં મર’ કેટલાક દેએ તે સમયે વિજયારાજધાની નિહતરજવાળી નષ્ટરજવાળી ભ્રષ્ટરજવાળી અને તેથી જ “વલંતર્થ યુવતર તિ પ્રશાન્ત રજવાળી બનાવી. ઉપશાંત રજવાળી બનાવી જે કે આ બધા પદે એકાઈ બતાવનારા છે. પરંતુ સૂક્ષ્મપણાથી જ્યારે તેને વિચાર કરવામાં આવે તે એ બધા શબ્દોને અર્થ જુદે જ જણાય છે. જેમકે–ઉડતી ધૂળને અથવા પડેલ ધૂળને દબાવી દબાવીને દબાવી દેવી એ અર્થ નિહતરજ એ શબ્દને છે. ધૂળને ત્યાંથી બિલકુલ સાફ કરવી એ નષ્ટજ પદનો અર્થ છે. તથા ધૂળને ત્યાંથી ઉઠાવીને બીજે સ્થળે ફેંકી દેવીએ ભ્રષ્ટજ એ શબ્દનો અર્થ છે. આ પ્રમાણે વિજયારાજધાની છૂળ વિનાની બની ગઈ ત્યારે તે પ્રશાન્તજ વાળી અને ઉપશમન રજવાળી બની ગઈ તેવા વિનચં ાચા કેટલાક દેએ એ વખતે
જીવાભિગમસૂત્ર