Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પીઠિકાઓ સર્વાત્મના રત્નમય છે. “કચ્છ નાવ દિવાળો અચ્છ આકાશ અને સ્ફટિક મણિન જેવી નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં યાવત્ પદેથી ક્ષણ ધૃષ્ટ કૃષ્ણ વિગેરે પદોને સંગ્રહ થયે છે. ‘તાત્તિળ મળઢિયાનો ઉfi’ એ દરેક મણિપીઠિકાઓની ઉપર “ત્તાં ઉત્તરે અલગ અલગ ફિચબૂમાં પૂનત્તા ચૈત્યસ્તૂપ થંભે છે. જીન નહી “સિ રેફરથમ’ એ ચૈત્યસ્તૂપ હો નોnહું યામવિરમે બે જનની લંબાઈ પહોળાઈ વાળા છે. “તારાં તો કોઇrછું હતું કદ અને ઉંચાઈમાં એ કંઈક વધારે બે એજનના છે. “રેવા' તે બધા ચૈત્યસ્તૂપ એકદમ સફેદ વર્ણન છે. “સંઘ સારામામતિનjનનિવાસી શંખ જેવો સફેદ હોય છે તેવાજ એ ચૈત્યસ્તૂપ સફેદ હોય છે. અંક રત્ન જેવું સફેદ હોય છે. કુંદ પુષ્પ તથા પાણી, અમૃત. મંથન કરવામાં આવેલ ફીણને ઢગલે એ બધા જેવા સફેદ હોય છે એવાજ આ સ્તૂપે સફેદ હોય છે. “સવ રથળામવા છે વાવ રિકવા” એ બધા ચિત્યસ્તૂપ સર્વ રીતે રત્નમય છે. અને આકાશ તથા સ્ફટિક મણિના જેવા નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. અહીંયાં યાત્પદથી લૂણ વિગેરે પદોને સંગ્રહ થયેલ છે. “તેસિ વેચબૂમા વુિં શ મંત્ર એ ચૈત્યસ્તૂપની આગળ આઠ આઠ મંગલ દ્રવ્ય છે. “શિgવામમૂયા પUત્તા અનેક કાળા રંગની ચામરે છે. અને ધજાઓ છે. તથા
છત્તારૂછત્તા’ છત્રાતિછત્ર છે. “સિ રૂચધૂમvi ચઉરિસિં જોધે ઉત્તે ચિત્ય સ્તૂપની ચારે દિશાઓમાં જુદી જુદી “વત્તા મણિરેઢિયાળો પૂછત્તી ’ ચાર મણિપીઠિકાઓ કહેલી છે. “તાબ જે મઢિયાળો’ એ મણિપીઠિકાઓ વોચ ગામવિશ્વયંમે એક જનની લંબાઈ પહોળાઈ વાળી છે. “બદ્ધ sો વાદ અને અર્ધા એજનના વિસ્તાર વાળી છે. “સબૂમળાફલો તથા તે બધી મણિપીઠિકાઓ સર્વાત્મના મણિમય છે. “રારિ મજેઢિયા જે વિં' એ મણિ પીઠિકાઓની ઉપર “જોયું જેથી દરેકે દરેક મણિપીઠિકાની ઉપર “વત્તર તિનપરિકો ચાર જીન પ્રતિમા છે. અહીંયાં જીન શબ્દ કામ દેવના અર્થમાં વપરાયેલ છે. તેથી કામદેવ પ્રતિમા છે તેમ સમજવું વિશેષજીજ્ઞાસુઓએ જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રની અનગાર ધર્મામૃત વર્ષિણ ટીકામાં દ્રૌપદી ચર્ચા અધ્યયન ૧૬ સેળમાં જોઈ સમજી લેવું. ‘
નિસે મામેરો જેને ઉત્સધ ઉત્કૃષ્ટથી પ૦૦ પાંચસે ધનુષને છે. અને જઘન્યથી સાત હાથને છે. “ચિંબિતUOT’ એ બધી જન પ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. “ભૂમિમુવીનો ચિતિ’ તે બધી પ્રતિમાઓનું મુખ તૃપની તરફ છે. તે પ્રતિમાઓના નામ આ પ્રમાણે છે. “સમા વઢમાળા ચંદા વારિસેના' વૃષભ વદ્ધમાન ચંદ્રાનન અને વારિસેન ‘જ રેફઘુમvi પુરો નિિિસં' એ ચિત્યસ્તૂપની આગળ પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં અર્થાત્ દરેક દિશામાં
જીવાભિગમસૂત્ર
૫૪