Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પશ્ચિમદિશામાં બે હજાર ‘fને ગંગા સાક્ષ્મી' દક્ષિણ દિશામાં એક હજાર ‘ઉત્તરેવં શા સાŘી' ઉત્તર દિશામાં એક હજાર એ પ્રમાણે મનેગુલિકાઓનુ આ છ હજારનું પ્રમાણ મળી જાય છે. ‘તાણુ ાં મળોનુજિયાવુ’ એ મનેાગુલિકા એમાં-બેઠકામાં ‘વે મુખ્ય પ્વામા ાં વળત્તા' અનેક સેાના અને ચાંદીના પાટિયાએ કહ્યા છે. તેમાં સુવાÜામયમુજતેનું” એ સેાના અને ચાંદીના પાટિયામાં વે વામા નાગવંતના પત્તા અનેક વમયનાગઢ ત ખીલાએ લાગેલા છે. તેવુ ાં વાચપ્પુના વંતણુ' એ વજ્રમય નાગઢ તામાં ‘વવે મુિત્ત વજ્રધારિયમરામાવો' અનેક કૃષ્ણ સૂત્રમાં યાવત્ નીલસૂત્રમાં ગુંથવામાં આવેલ પુષ્પાની અતિસુ દર માળાઓને સમૂહ રાખેલ છે. એજ વાત 'नीलसूत्रवृत्तावलम्बित माल्यदामकलापाः लोहितसूत्र वृत्तावलम्बित माल्यदामकलापाः' વિગેરે પાઠાદ્વારા પ્રગટ કરેલ છે. ‘તેનું વ્ામાં તળિયઝંબૂસના નાવ વિકૃતિ' એ માળાએ તપેલા સાનાના લ’ખૂસકા વાળી છે. ‘સમાાં મુમ્ભાપ છે શોમાસસાક્ષ્મીબો વનત્તા' એ સુધર્મસભામાં છ હજાર ગામાનસિક અર્થાત્ જે શય્યાના સ્થાન વિશેષ રૂપ હોય છે. એ ‘પુત્યમેળ તો સાક્ષ્મીબો', પૂર્વીદેશામાં એ હજાર છે. ‘રૂં વર્ષામેળવિ' પશ્ચિમ દિશામાં પણ એ બે હજાર છે. ‘ને નં સમં ણં ઉત્તરેવિ' તથા દક્ષિણ દિશામાં એ એક હજાર છે. અને ઉત્તર દિશામાં પણ એ એક હજાર છે. ‘તાસુ ાં જોમાળીસુ’ એ ગામાનસિક રૂપ સ્થાન વિશેષોમાં ‘વે મુળહમા ગાવાન્ત' સોના ચાંદીના બનેલા અનેક ફલકા-પાટિયા છે. ‘તેમુળ વામણુ નાગવંતમુ' એ વજ્રમય નાગદતામાં
વ ચચામા સિવા પન્તત્તા' ચાંદીના અનેલા અનેક સીકાએ છે. તેત્તિનું ચચામણ્યુ નિમ્' એ ચાંદીના સીકાની ઉપર ‘વવે વેયિામો ધૂનટિયાબો પળત્ત' વૈડૂ`રત્નની અનેલ અનેક ધૂપઘટિકાઓ-ધૂપદાનીચે રાખેલ છે. ‘તાબો નું પૂવટિયાગો’ એ ધૂપઘટા ‘ાજાપુર પવ તુતુહલગાવ ધાળમળનિવુરેનું મેળ' કાલાગુરૂના પ્રવર કુંદની અને તુરૂષ્ક−લાખાનના
મન અને પ્રાણ ઇંદ્રિયને આનદ પમાડવાવાળા ગંધથી ‘સવ્વો સમતા આપૂરેમાળીો વિદ્યુતિ' ચારે તરફથી ખૂબ ભરેલા છે. અહીંયાં ફલક, તારણ, નાગદત અને ધૂપઘટિકાઓનું વર્ણન કરી લેવુ જોઇએ. અહી... ‘સમાાં મુદ્દમ્મા' સુધ સભાના ‘અંતો વઘુત્તમમળિને ભૂમિમને વત્તે' અદરના જે ભૂમિભાગ છે તે મહુસમરમણીય છે. ‘જ્ઞાવ મળીનું જાસો’ અહીયા સુંદર મણિયાના સ્પર્શ સુધી વિજયદ્વારના વર્ણન પ્રમાણે ભૂમિભાગનું વણ ન કરી લેવુ જોઇએ. ‘ઉજ્જોયા
જીવાભિગમસૂત્ર
૫૯